જાણો શ્રીનાથજી ની પ્રાગટ્ય કથા વિષે
ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ભક્તોની વિનંતી પર વચન આપ્યું કે, "સમસ્ત જીવોના કલ્યાણ માટે કળિયુગમાં હું વ્રજલોકમાં શ્રીનાથજીના નામથી પ્રગટ થઈશ." પોતાના વચનને પૂરું કરવા માટે વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં શ્રી ગોવર્ધન પર્વત પર ભગવાન શ્રીનાથજી પ્રગટ થયા. પ્રાગટયનો સમય જેમ-જેમ નજીક આવતો ગયો તેમ-તેમ શ્રીનાથજીની લીલાઓ શરૂ થઈ... Read More