સમય:

| તારીખ:

| વિક્રમ સવત : 2075 ચોઘડિયુ:

| હોરા:

Kartavya TvKartavya Tv
  • Home
  • About Us
  • Schedules
  • Live Tv
  • Youtube
  • Vrat Katha
  • Contact Us
  • Home
  • About Us
  • Schedules
  • Live Tv
  • Youtube
  • Vrat Katha
  • Contact Us

જાણો શ્રીનાથજી ની પ્રાગટ્ય કથા વિષે

October 24, 2019 | authorize | 0 Comments

ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ભક્તોની વિનંતી પર વચન આપ્યું કે, "સમસ્ત જીવોના કલ્યાણ માટે કળિયુગમાં હું વ્રજલોકમાં શ્રીનાથજીના નામથી પ્રગટ થઈશ." પોતાના વચનને પૂરું કરવા માટે વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં શ્રી ગોવર્ધન પર્વત પર ભગવાન શ્રીનાથજી પ્રગટ થયા. પ્રાગટયનો સમય જેમ-જેમ નજીક આવતો ગયો તેમ-તેમ શ્રીનાથજીની લીલાઓ શરૂ થઈ... Read More

જાણો લાભ પાંચમ નું મહત્વ,પુજા વિધિ અને શુભ મુહૂર્ત વિષે

October 24, 2019 | authorize | 0 Comments

લાભ પાંચમ સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખાય છે. સૌભાગ્ય એટલે સારુ નસીબ અને લાભ અપાવનારો દિવસ. પરિણામે આ દિવસ લાભ અને ગુડલક સાથે જોડાયેલો છે. ગુજરાતમાં દિવાળી પછી નવા વર્ષનો પહેલો કામનો દિવસ એટલે લાભ પાંચમ. વેપારીઓ આ દિવસે પોતાના વેપારમાં પુજા પાઠ કરી પોતાની ખાતાવહી ચોપડાના પહેલા પાને... Read More

રાત્રે સૂતા પેહલા તમાલપત્રના એક પાનને 5 મિનિટ સુધી સળગાવી જુઓ થશે અનેક ફાયદાઓ

October 24, 2019 | authorize | 0 Comments

ભારતના દરેક રસોડામાં તમાલપત્ર તો હોય જ છે. અને આ તમાલપત્રનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત તેનો પ્રયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ થાય છે. સુકવેલા તમાલપત્રનો ઉપયોગ ભોજનની સુગંધ વધારવા માટે પણ કરવામાં આવે છે. એક વાર ભોજન તૈયાર થઇ જાય પછી તેને પીરસતા પહેલા તેમાંથી... Read More

જાણો કર્તવ્ય અને મંગલ કામનાનું પ્રતીક ભાઈબીજના પૌરાણિક મહત્વ વિશે

October 24, 2019 | authorize | 0 Comments

આજે આપણે વાત કરશું ભાઈ–બહેનનાં પવિત્ર પ્રેમને વરસાવતો તહેવાર એટલે કે ભાઇબીજ. ભાઈબીજ એ ભારતમાં સૌથી સુપ્રસિદ્ધ અને ભારતભરમાં ઉજવાતો તહેવાર છે. જેમાં બહેનો તેમના ભાઈઓ માટે દીર્ઘાયુ અને સમૃદ્ધ જીવનની પ્રાર્થના યમરાજ પાસે કરે છે. આ તહેવારને ભાઈબીજ, ભાઈદુજ, યમદ્વિતીયા અને તિલક તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઇબીજ... Read More

જાણો ગુજરાતીઓ નું નવી આશા ઉલ્લાસ સાથેનું નવું વરસ એટ્લે કે બેસતા વર્ષ વિશે

October 24, 2019 | authorize | 0 Comments

આજથી વિક્રમ સંવત 2076 ના વર્ષની શરૂઆત થાય છે. ત્યારે સૌપ્રથમ તો તમામ દર્શકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપના જીવનમાં શુભત્વ, સુખશાંતિ અને સુખાકારી લાવે તેવી ઈશ્વરને પ્રાર્થના. આજથી વિક્રમ સંવત 2076 ની શરુઆત થાય છે. ગુજરાતીઓમાં નવા વર્ષનું ખૂબ મહત્વ રહેલું છે. બેસતાં વર્ષના દિવસે પ્રાતઃકાલે... Read More

જાણો દિવાળી સાથે જોડાયેલી પૌરાણિક કથા વિષે તથા રંગોળી કરવાની પ્રથા પાછળનું રહસ્ય

October 23, 2019 | authorize | 0 Comments

કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાં આ પ્રકાશપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. દિવાળી માત્ર એક દિવસનો નહીં પાંચ દિવસનો તહેવાર છે. ધનતેરસથી શરૂ થતો આ પર્વ ભાઈબીજ સુધી ઉજવાય છે. દિવાળી પર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે, ફટાકડા ફોડવા ઉપરાંત લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે.... Read More

જાણો કાળીચૌદશ નું મહત્વ અને મંત્ર જાપ

October 23, 2019 | authorize | 0 Comments

હિંદુ સંસ્કતિનો કોઇ એક તહેવાર દેશના અલગ-અલગ ખુણે અલગ-અલગ રીત-રીવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે.છતાં પણ એનો આનંદ તો બધે એકસરખો જ હોય છે.આ પ્રજા “વિવિધતામાં એકતા”નો ભાવ દર્શાવતી પ્રજા છે. દિપાવલીના દિવસોમાં આવતો આવો જ એક તહેવાર એટલે આસો વદ ચૌદશનો દિવસ ઉર્ફે – કાળી ચૌદશ. જેને “નાની... Read More

જાણો ધનતેરસ ની વ્રત વિધિ અને શુભ મુહૂર્ત વિશે

October 23, 2019 | authorize | 0 Comments

ધનતેરસનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિપાવલીની શરૂઆત જ ધનતેરસથી થાય છે. ધનતેરસના દિવસે મહાલક્ષ્મી અને ધનકુબેરની પૂજા કરવામાં આવે છે. કુબેરના વરદાનથી ઘરમાં અપાર ધનનો ભંડાર આવે છે. ધનતરેસ પર કેટલાક વિશેષ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધનતેરસ સાંજે પરિવાર સાથે મળીને મંગળકામના માટે યમ નામનો... Read More

જાણો વાઘ બારસને દિવસે ઓળખવામાં આવતા ગોવત્સ દ્વાદશી નું મહત્વ,વ્રત વિધિ અને મંત્ર વિષે

October 23, 2019 | authorize | 0 Comments

આસો વદ બારસને ગોવત્સ દ્વાદશી અને વાઘ બારસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને ગોવત્સ દ્વાદશીનું વ્રત ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 25 ઓક્ટોબર, શુક્રવારે છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે. ઘરની આસપાસ ગાય કે વાછરડું... Read More

જાણો દુનિયાનો એવો ધનવાન રાજા, જે દેશમાં જાય ત્યાં સોના નું એટલું દાન કરતો કે ત્યાની આર્થિક વ્યવસ્થા હલી જતી હતી

October 18, 2019 | authorize | 0 Comments

તમે ઘણા અમીર રાજા અને ધનકુબેરોની વાર્તાઓ સાંભળી હશે કે હાલના સમયમાં પણ ઘણા માલેતુજારો અંગે છાપામાં વાંચ્યુ હશે. પરંતુ અહીં એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જેની અપાર ખજાનાની અત્યાર સુધીના દરેક ધનવાન વ્યક્તિને પણ ઇર્ષ્યા આવે છે. આ એક રાજા એવો છે જેણે આપેલ ભેટ-સોગાતથી એક... Read More

12…20Next  

Contact Us

301-06, Rise On Plaza, Varachha Main Rd, Sarthana Jakat Naka, Nature Park and Zoo, Nana Varachha, Surat, Gujarat 395006

+91 99000 52000

info@kartavya.tv

Menu

  • Temples
  • Our Show
  • Festivals
  • Vrat Katha
  • Careers
  • Schedules
  • Feed

About Us

Vishwamangal Broadcasting Pvt. Ltd. (VBPL) is a Private Limited Company having it’s corporate office in Surat, Gujarat, India.

Kartavya TV

Enquiry Now

    © 2019. Designed & Developed by Vyomdisk media Pvt Ltd.
    • Facebook
    • Instagram
    • Youtube
    • Telegram