Generic selectors
Exact matches only
Search in title
Search in content
Search in posts
Search in pages

જાણો શ્રીનાથજી ની પ્રાગટ્ય કથા વિષે

ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ભક્તોની વિનંતી પર વચન આપ્યું કે, “સમસ્ત જીવોના કલ્યાણ માટે કળિયુગમાં હું વ્રજલોકમાં શ્રીનાથજીના નામથી પ્રગટ થઈશ.” પોતાના વચનને પૂરું કરવા માટે વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં શ્રી ગોવર્ધન પર્વત પર ભગવાન શ્રીનાથજી પ્રગટ થયા. પ્રાગટયનો સમય જેમ-જેમ નજીક આવતો ગયો તેમ-તેમ શ્રીનાથજીની લીલાઓ શરૂ થઈ ગઈ. વ્રજવાસીઓની ગાયો ઘાસ ચરવા માટે […]

જાણો લાભ પાંચમ નું મહત્વ,પુજા વિધિ અને શુભ મુહૂર્ત વિષે

લાભ પાંચમ સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખાય છે. સૌભાગ્ય એટલે સારુ નસીબ અને લાભ અપાવનારો દિવસ. પરિણામે આ દિવસ લાભ અને ગુડલક સાથે જોડાયેલો છે. ગુજરાતમાં દિવાળી પછી નવા વર્ષનો પહેલો કામનો દિવસ એટલે લાભ પાંચમ. વેપારીઓ આ દિવસે પોતાના વેપારમાં પુજા પાઠ કરી પોતાની ખાતાવહી ચોપડાના પહેલા પાને કંકુ ચાંદલો અને સાથિયો કરી નવા […]

રાત્રે સૂતા પેહલા તમાલપત્રના એક પાનને 5 મિનિટ સુધી સળગાવી જુઓ થશે અનેક ફાયદાઓ

ભારતના દરેક રસોડામાં તમાલપત્ર તો હોય જ છે. અને આ તમાલપત્રનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત તેનો પ્રયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ થાય છે. સુકવેલા તમાલપત્રનો ઉપયોગ ભોજનની સુગંધ વધારવા માટે પણ કરવામાં આવે છે. એક વાર ભોજન તૈયાર થઇ જાય પછી તેને પીરસતા પહેલા તેમાંથી તમાલ પત્ર કાઢી નાખવામાં આવે છે. […]

જાણો કર્તવ્ય અને મંગલ કામનાનું પ્રતીક ભાઈબીજના પૌરાણિક મહત્વ વિશે

આજે આપણે વાત કરશું ભાઈ–બહેનનાં પવિત્ર પ્રેમને વરસાવતો તહેવાર એટલે કે ભાઇબીજ. ભાઈબીજ એ ભારતમાં સૌથી સુપ્રસિદ્ધ અને ભારતભરમાં ઉજવાતો તહેવાર છે. જેમાં બહેનો તેમના ભાઈઓ માટે દીર્ઘાયુ અને સમૃદ્ધ જીવનની પ્રાર્થના યમરાજ પાસે કરે છે. આ તહેવારને ભાઈબીજ, ભાઈદુજ, યમદ્વિતીયા અને તિલક તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઇબીજ ભાઈ અને બહેન વચ્ચેના સુંદર […]

જાણો ગુજરાતીઓ નું નવી આશા ઉલ્લાસ સાથેનું નવું વરસ એટ્લે કે બેસતા વર્ષ વિશે

આજથી વિક્રમ સંવત 2076 ના વર્ષની શરૂઆત થાય છે. ત્યારે સૌપ્રથમ તો તમામ દર્શકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપના જીવનમાં શુભત્વ, સુખશાંતિ અને સુખાકારી લાવે તેવી ઈશ્વરને પ્રાર્થના. આજથી વિક્રમ સંવત 2076 ની શરુઆત થાય છે. ગુજરાતીઓમાં નવા વર્ષનું ખૂબ મહત્વ રહેલું છે. બેસતાં વર્ષના દિવસે પ્રાતઃકાલે વહેલાં ઉઠીને લોકો પ્રથમ તો […]

જાણો દિવાળી સાથે જોડાયેલી પૌરાણિક કથા વિષે તથા રંગોળી કરવાની પ્રથા પાછળનું રહસ્ય

કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાં આ પ્રકાશપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. દિવાળી માત્ર એક દિવસનો નહીં પાંચ દિવસનો તહેવાર છે. ધનતેરસથી શરૂ થતો આ પર્વ ભાઈબીજ સુધી ઉજવાય છે. દિવાળી પર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે, ફટાકડા ફોડવા ઉપરાંત લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો […]

જાણો કાળીચૌદશ નું મહત્વ અને મંત્ર જાપ

હિંદુ સંસ્કતિનો કોઇ એક તહેવાર દેશના અલગ-અલગ ખુણે અલગ-અલગ રીત-રીવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે.છતાં પણ એનો આનંદ તો બધે એકસરખો જ હોય છે.આ પ્રજા “વિવિધતામાં એકતા”નો ભાવ દર્શાવતી પ્રજા છે. દિપાવલીના દિવસોમાં આવતો આવો જ એક તહેવાર એટલે આસો વદ ચૌદશનો દિવસ ઉર્ફે – કાળી ચૌદશ. જેને “નાની દિવાળી” તરીકે પણ ઓળખવામાં આવે છે.દિપ […]

જાણો ધનતેરસ ની વ્રત વિધિ અને શુભ મુહૂર્ત વિશે

ધનતેરસનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિપાવલીની શરૂઆત જ ધનતેરસથી થાય છે. ધનતેરસના દિવસે મહાલક્ષ્મી અને ધનકુબેરની પૂજા કરવામાં આવે છે. કુબેરના વરદાનથી ઘરમાં અપાર ધનનો ભંડાર આવે છે. ધનતરેસ પર કેટલાક વિશેષ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધનતેરસ સાંજે પરિવાર સાથે મળીને મંગળકામના માટે યમ નામનો દીપક પ્રગટાવવામાં આવે છે. ધનતેરસે વિભિન્ન […]

જાણો વાઘ બારસને દિવસે ઓળખવામાં આવતા ગોવત્સ દ્વાદશી નું મહત્વ,વ્રત વિધિ અને મંત્ર વિષે

આસો વદ બારસને ગોવત્સ દ્વાદશી અને વાઘ બારસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને ગોવત્સ દ્વાદશીનું વ્રત ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 25 ઓક્ટોબર, શુક્રવારે છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે. ઘરની આસપાસ ગાય કે વાછરડું ન મળે તો ભીની માટીથી તેમની […]

જાણો દુનિયાનો એવો ધનવાન રાજા, જે દેશમાં જાય ત્યાં સોના નું એટલું દાન કરતો કે ત્યાની આર્થિક વ્યવસ્થા હલી જતી હતી

તમે ઘણા અમીર રાજા અને ધનકુબેરોની વાર્તાઓ સાંભળી હશે કે હાલના સમયમાં પણ ઘણા માલેતુજારો અંગે છાપામાં વાંચ્યુ હશે. પરંતુ અહીં એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જેની અપાર ખજાનાની અત્યાર સુધીના દરેક ધનવાન વ્યક્તિને પણ ઇર્ષ્યા આવે છે. આ એક રાજા એવો છે જેણે આપેલ ભેટ-સોગાતથી એક દેશની સમગ્ર અર્થવ્યવસ્થા ચોપટ થઈ ગઈ […]

ગોળ સાથે આ વસ્તુનું કરો સેવન કોઈ દિવસ ડોક્ટર પાસે નહીં જવું પડે

એનીમિયા દૂર કરવામાં મદદ ગોળ અને દાળીયાથી રક્તમાં હિમોગ્લોબીન વધે છે. જો કે તેનું સેવન કરવાથી અન્ય લાભ પણ થાય છે. તેનાથી સ્કિન, દાંત સારા થાય છે અને કબજિયાત પણ દૂર થાય છે. જો કે આ તમામ લાભ ત્યારે થાય છે જ્યારે ગોળ અને ચણા એક સાથે ખાવામાં આવે. આયરનથી ભરપૂર ગોળ ગોળમાં સૌથી વધારે […]

જાણો હિન્દુઓના મહાનાયક મહારાજા છત્રપતિ શિવાજી વિશે. ભાગ – 3

૧૬૬૬ માં ઔરંગઝેબે શિવાજીને નવ વર્ષના પુત્ર, સંભાજી સાથે આગ્રામાં બોલાવ્યા. ઔરંગઝેબે શિંદજીને કંદહાર મોકલવાની યોજના કરી હતી. જેથી તેઓ મુગલ સામ્રાજ્યને પશ્ચિમોત્તર સીમાંત સંઘ્તીત કરી શકે. ૧૨ મી મે, ૧૬૬૬ ના રોજ, ઔરંગઝેબે શિવાજીને દરબારમાં પોતાનાં મનસબદારોની પાછળ ઉભા રહેવાનું કહ્યું. શિવાજીએ આને પોતાનું અપમાન સમજ્યું અને ક્રોધમાં ભરી સભામાં હુમલો કરી દીધો. શિવાજીની […]

જાણો હિન્દુઓના મહાનાયક મહારાજા છત્રપતિ શિવાજી વિશે. ભાગ – 2

પ્રતાપગઢનું યુદ્ધ ૧૦ નવેમ્બર, ૧૬૫૯ ના રોજ લડાયું હતું. જેમાં શિવાજીની સેનાએ બીજપુરના સલ્તનતની સેનાને હરાવી દીધી હતી ……. ચુસ્ત મરાઠા પાયદળ અને ઘોડેસવારએ બીજપુર પર હુમલો કરવો શરૂ કર્યો અને બીજપુરના ઘોડેસવાર તૈયાર થાય એ પહેલાં જ આક્રમણ કરી દીધું ……… મરાઠા સૈન્યે બીજોપુર લશ્કરને પાછું ધકેલ્યું !!!! બીજપુરસૈન્યના૩૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા અને […]

જાણો હિન્દુઓના મહાનાયક મહારાજા છત્રપતિ શિવાજી વિશે. ભાગ – ૧

શિવાજી ભોંસલે, જેમને છત્રપતિ શિવાજી તરીકે ઓળખવાંમાં આવે છે. એક ભારતીય યોદ્ધા અને મરાઠા વંશના અંશ હતા. શિવાજીએ આદિલશાહી સલ્તનતની સર્વોપરિતાને સ્વીકારી નહોતી. અને તેમની સાથે ઘણી લડાઈઓ કરી હતી. શિવાજીએ ગેરીલા પદ્ધતિનો આવિષ્કાર કરીને એમની સાથે ઘણી લડાઇઓ જીતી હતી. શિવાજીને આદ્ય રાષ્ટ્રવાદી અને હિન્દુઓનો મહાનાયક માનવામાં આવે છે. ૧૬૭૪માંએમનો રાજયાભિષેક કરવામાં કરવામાં આવ્યો […]

જાણો યુદ્ધકલામા નિપૂણ એવા પૃથ્વીરાજ ચૌહાણ નો ઈતિહાસ અને સંયુક્તાની પ્રેમ ગાથા વિશે

પૃથ્વીરાજ ચૌહાણ એક રાજપૂત રાજા હતાં. જેમણે ૧૨મી સદીમાં દિલ્હી અને અજમેર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દૂ શાશક હતાં. રાય પીથોરાના નામથી જગ મશહૂર થયેલાં આ રાજાએ ચૌહાણ વંશમાં જન્મ લીધી હતો ……. પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ૧૧૪૯માં અજમેરમાં થયો હતો. એમનાં પિતાનું નામ સોમેશ્વર ચૌહાણ […]

જાણો અડી-કડી ની વાવ નો પૌરાણિક ઈતિહાસ

આજે અમે તમને ગુજરાતના જૂનાગઢમાં આવેલી એક વાવ વિષે જણાવવાના છીએ, જેનું નામ છે અડી-કડી વાવ. તમે ઘણા એવા કિસ્સા સાંભળ્યા હશે જેમાં માસુમ લોકોના જીવ ચાલ્યા જતા હોય છે. ઇતિહાસમાં એવા ઘણા બનાવો બન્યા છે, જેમાં નિર્દોષ લોકોનો જીવ જતો રહ્યો હોય. અને આજે અમે જૂનાગઢની ઐતિહાસિક વાવ અડી-કડીની વાત કરવાના છીએ એમાં પણ […]

શરીરમાં આવેલા આ 1 પોઈન્ટને દબાવવાથી તમારા શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરી શકો છો

દરેક વ્યક્તિની ઈચ્છા એવી હોય છે કે તે હંમેશાંને માટે પાતળા રહે અને એના શરીરમાં કોઈ પણ જગ્યાએ ક્યારેય ચરબી જમા થાય નહિ. પણ આજના સમયમાં લોકોને જે વધારે પ્રમાણે જંક ફૂડ ખાવાની ટેવ છે એનાથી લોકોના શરીરમાં જરૂર કરતાં પણ વધારે માત્રામાં ચરબી જમા થઇ જાય છે. માટે જ લોકોના વજનમાં દિવસે ને દિવસે […]

શા માટે શરદપુનમ ના દિવસે દૂધ પૌવા ખાવામાં આવે છે, જાણો તેના મહત્વ વિશે

શરદ પૂનમે દુધ પૌંઆ કેમ ખાવામાં આવે છે ? વર્ષની બાર પૂનમોમાં શરદ પૂનમ કેમ શ્રેષ્ઠ છે? શરદ પૂનમનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક છે. શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા તેની કથા છે. આ રાત્રિને રાસપૂનમ કહેવામાં આવે છે. કૃષ્ણે વાંસળીના સૂર છેડયા બધી વ્રજની ગોપીઓ ઘરનાં અધૂરાં કામ છોડી […]

શું તમે જાણો છો જેસલ તોરલની સમાધિ ના પ્રાચીન ઈતિહાસ વિશે ?

જેસલ તોરલ નુ નામ ના સાંભળ્યુ હોય એવુ ગુજરાતી મળે ખરું. ‌જેસલ નો જન્મ 14મી સદી ની આસપાસ કચ્છ દેદાવંશ ના લાખાજી જાડેજા ના પુત્ર ચંદોડી જાડેજા ના ત્યાં થયો હતો. અંજાર તાલુકા નુ ગામ જેસલ ને ઘરાસમાં મળ્યું હતું પણ ઘરાસ ના હિસ્સામાં વાંધો પડતાં બહારવટિયો ચઢ્યો હતો. જેસલ જાડેજા ની આખા કરછમાં હાક […]

જાણો મહુડીમાં અપાતો સુખડીનો પ્રસાદ આ કારણે બહાર લઈ જવાતો નથી

ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ ભવ્ય મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું અનેરૂ મહત્વ રહેલું છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ ખાવી પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી […]

જાણો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન દ્વારકા પરત આવ્યા ત્યારે કુંતી માતાએ ભેટમાં દુખ શાં માટે માંગ્યું ?

જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થઇ હતું, યુધિષ્ઠિરે જયારે હસ્તિનાપુરની રાજગાદી પોતાના હસ્તક સંભાળી લીધી હતી અને પરિસ્થિતિ એકદમ સામાન્ય બની ગઈ હતી. પછી એક દિવસ પાંડવોની ઈચ્છા ન હતી એવી પળ આવી કે જયારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા પાછા ફરી રહ્યા હતા, એ કારણથી પાંડવો એકદમ દુ:ખી હતા. પણ શ્રી કૃષ્ણને તો પાછું જવાનું જ હોય […]

જાણો અમદાવાદમાં આવેલા કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના અદ્દભુત ઈતિહાસ વિશે

અમદાવાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર હતું, અને આજે પાટનગર ગાંધીનગર છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આ અમદાવાદ પ્રથમ પાટનગર સદાય રહેશે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ નગરમાં કાલુપુર વિસ્તારમાં પ્રથમ ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરોના નિર્માણમાં સુજ્ઞ અને શાસ્ત્રના રહસ્યને યથાર્થ જાણતા સદ્‌ગુરુ આનંદાનંદ સ્વામી પાસે, સ્વામિનારાયણ ભગવાને પથ્થરનું મજબૂત વિશાળ મંદિર અહીં […]

શું તમે જાણો છો દશેરાને દિવસે ફાફડા-જલેબી ખાવા સાથે જોડાયેલી પ્રાચીન કથા વિશે ?

દશેરા આમ તો બૂરાઈ પર સારાઈના વિજયનું પ્રતીક છે પણ ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા-જલેબી ખાવાનું પર્વ. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ રિવાજ કેવી રીતે શરૂ થયો? દશેરાના દિવસે ગુજરાતી ઘરોમાં આસોપાલવ અને ગલગોટાના તોરણ લગાવવામાં આવે છે અને ફાફડા-જલેબી ખાવાનો રિવાજ છે. ફાફડા સાથે ગ્રીન ચટણી […]

નવરાત્રિ પર રહેવાતા ઉપવાસમાં આ વસ્તુઓનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ

નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે માતાજીના ઘણા ભક્તો દ્વારા માતાજીની અનુષ્ઠન કરવાં માટે ઉપવાસ કરે છે. ઘણા ભક્તો તો પાણીનો પણ ત્યાગ કરે છે. પરંતુ આ પ્રકારનો ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી ઉપવાસ દરમિયાન એક ટાઈમ જમવું જ જોઈએ અને આ સાથોસાથ હેલ્થી ખોરાક લેવો જોઈએ. આજના આ લેખમાં તમે વાંચશો કે […]

જાણો તુલસી પાણી તૈયાર કરવાની રીત અને તેને પીવાથી થતાં અઢળક ફાયદાઓ વિષે

તુલસી ને ભારતીય સંસ્કૃતિ તેમજ આયુર્વેદ મા શ્રેષ્ઠ માનવામા આવે છે. ભલે પછી તે વેદિક બાબત હોય કે ઔષધી ની બાબત. માનવ શરીર મા પ્રાણવાયું એટલે કે ઓક્સિજન ઓછું થવા ની ઘણી માઠી અસર માનવી ના સ્વાસ્થ્ય પર પડે છે. હાલ ના સમય મા માનવ દેહ મા પ્રાણવાયું ઘટવા નુ મોટું કારણ પ્રદુષણ ને માનવામા […]

જાણો તિજોરી અને ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં હોવા જોઈએ

જાણો તિજોરી અને ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં હોવા જોઈએ વાસ્તુમાં નેગેટિવ ઊર્જાને ઘટાડવા અને પોઝિટિવ ઊર્જાને વધારવાની ટિપ્સ ઉલ્લેખવામાં આવી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ નિષ્ણાત પં. મનીષ શર્મા પ્રમાણે જાણો ઘર માટે થોડી ખાસ ટિપ્સ…. – ઘરના મુખ્ય દ્વાર માટે પૂર્વ કે ઉત્તર દિશા શ્રેષ્ઠ રહે છે. ઘરનો મુખ્ય દરવાજો આ દિશામાં ન […]

જાણો એવા ફૂલ વિશે જે 14 વર્ષમાં એક જ વાર ખીલે છે જેના દર્શન માત્રથી દરેક મનોકામનાઓ થશે પૂર્ણ

પ્રકૃતિ સાથે જોડાયેલી દરેક વસ્તુ સુંદર હોય છે. ભલે તે નદી હોય કે તળાવ, ફૂલ હોય કે છોડ. આ બધી વસ્તુઓ ન ફક્ત આકર્ષક હોય છે પણ તે એવા ગુણો પણ ધરાવે છે, જે માનવ હિતમાં કામ આવે છે. એમાંથી અમુક તો સંપૂર્ણ રીતે દૈવીય શક્તિ વાળા માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે વૃક્ષોમાં પીપળા અને […]

જાણો નવરાત્રિને ઉપાસના એટલે ઉપવાસનુ પર્વ કેમ કહેવામા આવે છે ?

નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વખત […]

જાણો નવરાત્રીના મહાપર્વ પર દુર્ગા માતાના 9 સ્વરૂપો સાથે સંકળાયેલી ધાર્મિક કથા વિશે

નવરાત્રિ ખરા અર્થમાં મહાપર્વ છે. માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની આ નવ દિવસો દરમિયાન પૂજા-અર્ચના થાય છે. અનેક ઇચ્છાઓ માતા દુર્ગા સમક્ષ ખરા ભાવથી પ્રાર્થીને લોકો પૂર્ણ કરે છે. આજે વાત કરવી છે માતા દુર્ગાના નવસ્વરૂપો વિશેની. શું તમે જાણો છો કે, નવરાત્રિના પહેલાં દિવસથી લઇને નવમાં નોરતાં સુધી કઇ-કઇ શક્તિની પૂજા કરવામાં આવે છે? […]

તમે નહીં જાણતા હોય રોજ મંદિરે જવાના આ ચમત્કારિક ફાયદાઓ વિશે

દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ હું હોય જે ક્યારે પણ મંદિરના પગથિયાંના ચડ્યા હોય. અમુક લોકો દરરોજ મંદિર જાય છે તો અમુક લોકો ક્યારેક ક્યારેક મંદિર જાય છે. હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર, મંદિરમાં જવાથી મનમાં શાંતિ મળે છે. સાથે જ કોઈ પણ મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિથી ભક્તની આસ્થા અને વિશ્વાસને વધારે છે. મંદિરને જોઈને જ […]

જાણો ડાકોર નગરીમાં બિરાજતા રણછોડરાયજી ની અદ્ભુત પ્રાગટ્ય કથા વિશે

ડાકોર એટલે દ્વૈત થી અદ્વૈત સુધી ની યાત્રા. ડાકોર એટલે ભક્ત બોડાણા ના આશિર્વાદ થી નિર્માણ પામેલુ રણછોડરાયજી નુ દેવસ્થાન. જ્યા દર વર્ષે લાખો ભક્તો ની ભીડ હોય છે. તમને જાણી ને નવાઈ લાગશે કે આ મંદિર નુ નિર્માણ મસ્જીદ જેવુ કરાયુ છે. આ મંદિર પ્રકૃતિ સાથે જોડાયેલુ છે. આ સ્થાને શ્રી કૃષ્ણ ને રણછોડરાયજી […]

તુલસીના પાન દ્વારા જાણી શકાય ભગવાનના આ સંકેતો વિશે

ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીના પાનનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. ઘરમાં તુલસી વાવવા ખૂબ જ શુભ ગણાય છે અને આનાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે. હિંદુ ધર્મ અનુસાર તુલસીને દરરોજ જળ અર્પણ કરવાથી દૈવીય કૃપા બની રહે છે અને વૈકુંઠની પ્રાપ્તિ પણ થાય છે. ધાર્મિક કથન પ્રમાણે […]

જાણો ભગવાન શિવનું દેવસ્થાન ત્ર્યંબકેશ્વરના ચમત્કારિક રહસ્યો અને પૌરાણિક કથા

મિત્રો , આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મિક દેશ છે. આપણા દેશ નો કોઈપણ ખૂણો એવો નહી હોય કે જ્યા તમે દેવસ્થાન ના નિહાળો અને તેમા પણ ભોળાનાથ ના દેવસ્થાન તો તમને ઠેર-ઠેર જોવા મળશે. આજે આપણે જાણીશુ નાસિક થી ૨૮ કીલોમીટર ના અંતરે સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિર વિશે જે અત્યંત પ્રાચીન છે. આ દેવસ્થાન ને […]

આજથી જ શરુ કરી દો ટામેટાં ખાવાનું આટલી બીમારીઓ તો દૂર જ રહેશે

ટામેટાંનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે અને એ સલાડ , સૂપ અને ચટણી તરીકે પણ ખાવામાં આવે છે. ટામેટામાં હાજર ગુણ એને વધારે ગુણકારી બનાવે છે અને એ ખાવાથી ઘણા ખતરનાક રોગોનો ઉપચાર પણ થઇ જાય છે. ટામેટાં ખાવાથી દૂર ભાગી જાય છે બીમારીઓ : એસીડીટી થાય દૂર એસીડીટીની સમસ્યાથી છુટકારો મેળવવામાં ટામેટા મદદગાર […]

જાણો ‘ૐ’ મંત્ર નો જાપ કરવાની સાચી વિધિ અને તેનાથી થતાં શારીરિક અને માનસિક ફાયદાઓ

એવું કહેવાય છે કે ભારતની સનાતન સંસ્કૃતિનો મૂળ આધાર છે ૐ. પ્રાચીન ભારતથી અત્યાર સુધી ૐનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ફક્ત એક શબ્દ જ નથી, પણ આમાં સૃષ્ટિના રચયીતાનો સમાવેશ થાય છે. ૐ ત્રણ અક્ષરથી મળીને બને છે. અ ઉ મ્, ‘અ’ નો અર્થ ઉત્પન્ન થવું, ‘ઉ’નો અર્થ છે ઉઠાવું, ઉડવું અથવા […]

દેખાવમાં નાના લાગતા ફળના આટલા મોટા ફાયદાઓ જાણી ને ચોકી જશો

બટેકા જેવું દેખાતું ફળ ચીકુ ખાવામાં એકદમ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. ચીકુ દેખાવમાં તો એકદમ નાનું ફળ છે પણ એના ફાયદા મોટા મોટા છે. ચીકુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક લાભકારી ફળ માનવામાં આવ્યું છે. ઘણા લોકોને તો ચીકુ શેક પીવો ખુબ જ પસંદ હોય છે. ચીકુમાં 71 % પાણી, 1.5 % પ્રોટીન, 1.5 % ફેટ […]

જાણો ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર જગ્યા ભાલકા તીર્થનું મહત્વ અને પૌરાણિક કથા વિશે

આપણો દેશ એ વિવિધતા મા એક્તા ધરાવતો દેશ છે. અહી અનેક ધર્મ ના લોકો નિવાસ કરે છે. આ પ્રત્યેક દેવસ્થળ એ ભક્તો ની તેના પ્રભુ તરફ ની આસ્થા દર્શાવે છે. આ પૈકી નુ એક સ્થાન ગુજરાત મા સોમનાથ તીર્થસ્થાન થી આશરે પાંચ કી.મી ના અંતરે આવેલ વેરાવળ નજીક કે જેનુ નામ ભાલકા તીર્થ છે. મળતી […]

જાણો માં આરાસુર અંબાજીની અદ્ભુત સંગ્રહાયેલી પૌરાણિક કથા વિશે

ભગવાન શિવના સસરા દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કરેલું. સૃષ્ટિનાં દરેક મોટા માથાંઓને આમંત્રણ હતું પણ પોતાના સગા જમાઈ એવા શિવજીને આમંત્રણ નહોતું. તો પણ પિયરમાં ઉત્સવ હતો એટલે સતી તો ગયાં. યજ્ઞમાં સતીની સમક્ષ જ દક્ષ પ્રજાપતિએ શિવજીને લઈને એવી અપમાનજનક હરકતો કરી, કે સતીને હાડોહાડ લાગી આવ્યું અને એ જ વખતે તેઓ […]

સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે કરવા જોઈએ આ ચમત્કારિક મંત્રો ના જાપ

ભક્તિ ની પરંપરા માં ભગવાન શ્રીકૃષ્ણ સૌથી વધુ આકર્ષિત કરનારા ભગવાન છે. યોગેશ્વર રૂપમાં તે જીવન ના દર્શન આપે છે તો બાળ રૂપમાં તેની લીલાઓ ભક્તોના મનને લુભાવે છે. વ્રજ મંડળ થી નીકળીને શ્રીકૃષ્ણ ક્યારે અને કેવી રીતે એક મહાન ભગવાન બની ગયા તેની ખબર જ ન પડી. અને પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી દરેક […]

મકાઈના ડોડા ખાવાથી થતા ફાયદાઓ તમે નહીં જાણતા હોય

વરસાદની ઋતુ ચાલી રહી હોય એવામાં દરેક લોકોને વરસાદમાં ફરવાની અને રમવાની ખુબ જ મજા આવતી હોય છે. ઘણા લોકો માટે વરસાદનું બીજું નામ હોય તો તે છે રોમાન્સ અને પ્રેમ. લોકોને તેના સાથી જોડે વરસાદમાં ફરવાની અને સાથે ભજીયા કે મકાઈ ખાવાનો આનંદ કઈક અલગ જ હોય છે. હિન્દી ફિલ્મજગતે પણ વરસાદને પ્રેમ અને […]

ખોડિયાર માતાજી ની પૃથ્વી પર અવતરણ થયા ની પૌરાણિક કથા અને જાણો તેમના વાહન મગર વિશે

આ ગાથા ની શરૂઆત થાય છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ના બોટાદ તાલુકા ના રોહિશાળ ગ્રામ્ય વિસ્તાર થી. જ્યા મામળ નામક એક ચારણ નિવાસ કરતો હતો. આ ચારાણ માલધારીપણુ કરી ને પોતાનુ ગુજરાન ચલાવતો હતો. આ ચારણ પુત્ર પર માતા સરસ્વતી ની અસીમ મહેરબાની હતી. આ ચારણ ની જીભ પર સ્વયંભુ માતા સરસ્વતી નો વાસ હોવા ને […]

જાણો ઉજ્જૈનમાં બિરાજેલા હરસિધ્ધિ માતાજી નો ઈતિહાસ અને પૌરાણિક કથા

મિત્રો , આપણો દેશ એ આધ્યાત્મિક તથા ધાર્મિક રીતે ખૂબ જ સમૃધ્ધ છે. આપણા દેશ મા કોઈપણ ખૂણે દેવી-દેવતા ના સ્થાનક ના હોય તેવુ શક્ય જ નથી. હાલ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પોરબંદર ના ગાંધવી ગામ ના દરિયાકિનારે આવેલ કોયલા ડુંગર પર સ્થિત દેવી માતા હરસિધ્ધિ ની. આજ દેવી પ્રભુ શ્રી કૃષ્ણ ના […]

જાણો અવશ્ય ખાવી જોઈએ આ મીઠાઈ જેનાથી મળશે ગંભીર બીમારીઓ સામે રક્ષણ

મિત્રો , જો તમે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ને ભાવતી મીઠાઇ વિશે પૂછશો એટ્લે મોટા ભાગ ના લોકો ની જીભે એક જ મીઠાઇ નું નામ હશે અને તે છે જલેબી. જલેબી ના નામ માત્ર થી મોટા ભાગ ના લોકો ના મુખ માં પાણી આવી જતાં હોય છે. શું તમને ખ્યાલ છે કે આ જલેબી આપણાં […]

જાણો ઘરનું મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ અને તેનું મહત્વ

બધાના ઘરમાં મંદિર હોય છે ભલે ઘર નાનું હોય કે મોટું હોય કે પોતાનુ હોય કે ભાડાનુ હોય પરંતુ બધાના ઘરમાં મંદિર હોય છે. હિન્દુ ધર્મમાં આસ્થાને આપવામાં આવે છે આજે આપણે જોઈશું કે મંદિરને સાચી દિશા કઈ છે અને મંદિરને કઈ દિશામાં રાખવો જોઈએ જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે. ઘરમાં મંદિર રાખવાથી સકારાત્મક ઉર્જા […]

શું તમે જાણો છો બપોરના ભોજન પછી કેટલો આરામ કરવો જોઈએ અને તેનું મહત્વ ?

૧. બપોરે જો તમે ભોજન કર્યું હોય તો ભોજન બાદ વીસ મિનિટ આરામ લેવો આવશ્યક છે. ૨. રાત્રિના ભોજન બાદ ઓછામાં ઓછા બે કલાક સુધી આરામ નહીં લેવો આવશ્યક છે. આ બન્ને એકબીજાથી વિપરીત ઉપાયો છે. બપોરે જો તમે ભોજન લીધું હોય તો તેના પછી ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી તમારે વિશ્રામ કરવાનો છે. તેમજ […]

જાણો મહાલક્ષ્મીજી ના આઠ સ્વરૂપો ની આરાધના કરવાથી થશે દરેક મનોકામના પુર્ણ

સારું જીવન જીવવા માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે દરેક લોકો લક્ષ્મી માતા ની પૂજા અર્ચના કરે છે. માતા લક્ષ્મી ને ધન ની દેવી માનવામાં આવે છે અને એવું કરવાથી ઘરમાં ખુશી આવે છે અને ધન ની પ્રાપ્તિ થાય છે, પરતું શું તમને ખબર છે કે લક્ષ્મી જી નું ફક્ત એક સ્વરૂપ નથી, પરતું […]

જાણો સફળ જીવન જીવવા માટેના આ સરળ ઉપાયો વિશે

ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખો આ દુનિયાનો કર્તાહર્તા ઈશ્વર છે, તેના પર શ્રદ્ધા રાખો. પ્રભુએ આ દુનિયા રચી છે, જન્મ, જીવન, મરણની ઘટમાળ ઉભી કરી છે. પ્રભુ દરેકને જન્મ શા માટે આપે છે ? જિંદગી સારી રીતે જીવો એ માટે. તો પછી પ્રભુ તમને દુઃખી કરે ખરા ? પ્રભુ તો તમારી જિંદગી સારી રીતે પસાર થાય […]

પ્રભુ શ્રીરામ ની આજ્ઞા માનીને લક્ષ્મણજી મરતા રાવણ પાસે ગયા આ ત્રણ વાતનું જ્ઞાન મેળવવા માટે

રામાયણ એટલે ભગવાન શ્રીરામની જીવન ગાથા. રામાયણમાં ભગવાન શ્રીરામે રાક્ષસરાજ રાવણને હરાવ્યો. જયારે સીતામાતાનું રાવણે હરણ કર્યું ત્યારબાદ ભગવાનશ્રી રામ તેમજ સમગ્ર વાનરસેના લંકા જઈ પહોંચ્યા ત્યારે તે જગ્યા પર રાવણ તેમજ શ્રીરામ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાવણના અનેક મહાબલી યોદ્ધા માર્યા ગયા. અમુક લોકોએ રાવણને સમજાવ્યો કે, શ્રીરામ કોઈ સામાન્ય મનુષ્ય નથી, […]

જાણો સહદેવને ક્યાં કારણે મળ્યું ત્રિકાળ જ્ઞાન અને કોણે આપ્યો હતો શ્રાપ ?

મિત્રો તમે અગાઉના આર્ટીકલ તેમજ બીજા કોઈ માધ્યમ દ્વારા જાણ્યું હશે કે મહાભારતમાં ઘણી બધી ઘટના સબંધ અને જ્ઞાન-વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા છે. મહાભારતના દરેક પાત્ર જીવંત છે પછી કૌરવ હોય પાંડવ, હોય કર્ણ હોય કૃષ્ણ હોય કે પછી ધુતરાષ્ટ્ર, શિખંડી અને કૃપાચાર્ય હોય. મહાભારત માત્ર યોદ્ધાઓની ગાથા સુધી જ સીમિત નથી. અન્ય કેટલીક માહિતીઓ પણ […]

જાણો જમીનમાથી નીકળેલા આ મંદિરમાં સ્વયં ગંગાજી શિવજી પર અભિષેક કરે છે

જેટલા ચમત્કારી છે ભગવાન શિવજી છે તેટલા જ ચમત્કારિક છે દુનિયાભરમાં આવેલા શિવ મંદિર અને તેના ચમત્કારો. આ આર્ટીકલ વાંચ્યા બાદ તમે જ્યારે જ્યારે પણ ભગવાન શિવજીના ચમત્કારિક મંદિરોની વાત કરતા હશો ત્યારે તમને ઝારખંડમાં સ્થિત રામગઢના શિવ મંદિરની વાત જરૂર યાદ આવશે. કારણ કે આ મંદિર સાથે પણ એક અદ્દભુત રહસ્ય જોડાયેલું છે કે […]

શું તમે જાણો છો પરિક્ષિત રજાના આ શ્રાપ અને ચાલાકી વિશે ?

મિત્રો આગળના આર્ટીકલમાં આપણે જોઈ ગયા કે કેવી રીતે કળિયુગની શરૂઆત થઈ અને તેનો અંત કેવો હશે. પણ શું તમને ખબર છે કે આ બધી નિયતિની અને ભગવાનની લીલા હતી. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના સમયે એટલે કે ત્રેતાયુગમાં બધાને શ્રાપ આપ્યો હતો કે આ યુગમાં જ બધાનો નાશ થશે અને આ શ્રાપ માતાના ગર્ભમાં રહેલ […]

જાણો કળિયુગનું પૃથ્વી પર આવવાનું રહસ્ય અને આવા હશે માનવ જીવન પરના પરિણામ

પુરાણોમાં ચાર યુગનું વર્ણન જોવા મળે છે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ. આમ જોઈએ તો કળિયુગને એક શ્રાપ કહેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ પૃથ્વી પર કળિયુગ કેમ આવ્યો અને કેવી રીતે થઇ કળિયુગની શરૂઆત ? તો આખરે હજી કેટલી હદે કલિયુગ જશે ? ક્યારે થશે કળિયુગનો અંત ? કોણ કરશે […]

શું તમે જાણો છો રામાયણ સમયમા થયેલી સત્ય ઘટના ના પુરાવાઓ વિશે ?

મિત્રો આજે અમે રામાયણ સમયના થોડા પુરાવા વિશે જણાવશું. જે રામાયણ કાળથી લઈને આજ સુધી એ સાબિત કરે છે કે રામાયણ અને મહાભારત માત્ર લોકો દ્વારા કહેવાયેલી વાતો નથી પણ એ એક સત્યઘટના છે. જે કરોડો લોકોની શ્રદ્ધા છે. તો ચાલો જાણીએ એ પુરાવા વિશે અને જોઈએ એ સમયના ફોટા. આપણા હિંદુધર્મમાં રામાયણ અને મહાભારતનું […]

સ્વયં લક્ષ્મીજીએ લખેલા આ મંત્ર ને સૂતા પેહલા અચૂક બોલવો જોઈએ જાણો આ મંત્ર નું મહત્વ

મિત્રો આપણે એ વાતથી તો પરિચિત જ છીએ કે માણસની ઈચ્છાઓ અનંત હોય છે. એક પછી એક નવી નવી ઇચ્છાઓ જાગતી જ હોય છે અને તે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત પણ કરતો હોય છે. પરંતુ તેમ છતાં ઘણી વાર તેને એવી પ્રગતિ નથી મળી શકતી. જેની તેણે કલ્પના પણ કરેલી હોય છે. […]

જાણો ખિચડી ખાવાથી થતા અઢળક ફાયદાઓ વિશે

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે આપણે ખીચડી વિષે થોડી મહત્વની વાત કરીશું. કારણ કે, આપણા બધા ભારતીયના ઘરમાં મુખ્ય રૂપથી ખોરાક તરીકે ખીચડીને પસંદ કરવામાં આવે છે. ખીચડી ભારતીય ખોરાકનું એક પ્રમુખ તત્વ હોવા છતા પણ આપણે એના વિષે વધારે જાણતા નથી. આપણને તો માત્ર એટલુ જ ખબર છે કે ખીચડી […]

કૃષ્ણ ભક્ત મીરાબાઈનું મૃત્યુ શા માટે થયું જાણો પૌરાણિક કથા દ્વારા

મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણને તો બધા જાણીએ જ છીએ અને તેમની ભક્ત મીરાંબાઈને પણ લગભગ બધા જ લોકો જાણે છે. મિત્રો મીરાંબાઈએ પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં જ વ્યતીત કરી નાખ્યું. તે દરમિયાન તેમને ઘણા બધા કષ્ટો શન કરવા પડ્યા હતા. પરંતુ મીરાંબાઈ કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તે તેને સમાજ ન ડર […]

જાણો શનિદેવ ની પૌરાણિક કથા અને તેલ ચડાવવાનું રહસ્ય

શનિદેવ દક્ષપ્રજાપતિની પુત્રી શન્યાદેવી અને સૂર્યદેવના પુત્ર છે. શનિદેવ નવ ગ્રહોમાંથી સૌથી ભયભીત ગ્રહ છે. તેમનો પ્રભાવ એક રાશિએ અઢી વર્ષ તેમજ સાડાસાતી રૂપી પ્રભાવ લાંબા સમય સુધી ભોગવવો પડે છે. મિત્રો શનિદેવની ગતિ બધા ગ્રહોથી મંદ છે. તેનું કારણ છે તેમનું લંગડા હોવું. તો મિત્રો આજે અમે તમને જણાવશું કે શા માટે તે લંગડા […]

આ કારણે હનુમાનજી ને પંચમુખી સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું જાણો તેની કથા દ્વારા

મિત્રો હનુમાનજીના ઘણા અલગ અલગ નામો છે. જેમાં દરેક નામની પાછળ કોઈને કોઈ કારણ જોડાયેલું છે. તેવી જ રીતે હનુમાનજીનું એક અન્ય રૂપ પણ છે જેને આપણે પંચમુખી હનુમાનજીના રૂપ તરીકે ઓળખીએ છીએ. ઘણા ઓછા લોકોને ખ્યાલ હોય છે કે હનુમાનજીનું નામ પંચમુખી હનુમાન કંઈ રીતે પડ્યું અને શા માટે તેમણે પંચમુખી રૂપ ધારણ કર્યું […]

જાણો શ્રી કૃષ્ણ ભગવાનને 56 ભોગ ધરવાનું મહત્વ પૌરાણિક કથા દ્વારા

મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણને તો જાણીએ એ જ છીએ. તેની લીલાઓ વિશે પણ આપણે અનેક ધર્મ ગ્રંથોમાં પણ સાંભળ્યું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કૃષ્ણ ભગવાનને છપ્પન ભોગ શા માટે ચઢાવવામાં આવે છે. તો મિત્રો તમે અનેક જગ્યાએ જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ ઉત્સવ હોય કે કોઈ સપ્તાહ હોય […]

જાણો આ કારણે ભગવાન રામ મર્યાદા પુરુષોતમ તરીકે ઓળખાય છે

ભગવાન રામ જેનું નામ વ્યક્તિ જીવન શરુ થવાથી લઈને અંત સુધી લેતા રહે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં રામ જેવા પુત્ર હોય અને સીતા જેવી વહુ અને લક્ષ્મણ જેવા ભાઈ અને હનુમાનજી જેવા સેવક હોય. મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામના જીવન ઉપર જો નજર નાખવામાં આવે અને તેમના ગુણને આપણા જીવનમાં ઉતારવાનો […]

જાણો આ રહસ્યને કારણે શ્રી કૃષ્ણ ભગવાને અભિમન્યુને ચક્રવ્યુહ માથી નોહતો બચાવ્યો

કુરુક્ષેત્ર માં મહાભારતમાં મહાયુદ્ધ દરમિયાન આપણે કોઈ અભિમન્યુને યાદ ના કરીએ એ શક્ય નથી તેનું મહત્વનું કારણ એ છે કે અભિમન્યુ મહાભારત ના યુદ્ધમાં સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હતો તેમ છતાં તે ખુબ જ પરાક્રમી યોદ્ધા હતો. ઉપરાંત તમને આ વાત ખબર જ હશે કે દ્રોણાચાર્ય એ રચેલા ચક્રવ્યુહને ઉકેલવાનું સામર્થ્ય જો કોઈ પાસે હોય […]

જાણો કયા કારણે તુલસીએ ગણેશજીને શ્રાપ આપ્યો હતો, અને ગણેશજી ની અજાણી વાતો ?

ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે. આ પરંપરા જુના સમયથી ચાલી રહી છે. ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમનુ માથાના સ્થાન પર કેવી રીતે હાથીનુ મસ્તક જોડવામાં આવ્યુ વગેરે અનેક વાતો આપણે […]

શું તમે જાણો છો ભગવાન ગણેશજીની જન્મ પત્રિકા વિષે ?

ભગવાન શ્રી ગણેશજીના જન્મ સાથે જોડાયેલી કથા મુજબ એકવાર દેવી પાર્વતીએ એક બાળકનુ નિર્માણ કર્યુ. દેવી પાર્વતીએ વિચાર્યુ કે આ બાળકને જીવીત કરી દઉ તો.. દેવી પાર્વતીએ બાળકની મૂર્તિમાં પ્રાણ નાખી દીધા અને તેમને પોતાનો પુત્ર માની લીધો. દેવી પાર્વતીએ પોતાના આ પુત્રને પરમશક્તિશાળી અને બુદ્ધિમાન હોવાના આશીર્વાદ આપ્યા. જ્યારે આ ઘટના થઈ એ સમયે […]

જાણો ગણેશજીને દુર્વા ચડાવવાનું કારણ અને તેની પૌરાણિક કથા વિષે

ગણપતિ બાપાના સ્વાગતની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ત્યારે શહેરના પંડાલો પણ ગજાનન ની સ્થાપના માટે સાજવાઈ ગયા છે. જોયું હસે કે ઘણી વખત ગણપતીજીને ઘાસ ચડાવવામાં આવે છે.જેને દુર્વા કેહવામાં આવે છે દુર્વા વગર ગણેશ સ્થાપના અધૂરી માનવમાં આવે છે.તમામ દેવી દેવતાઓમાં ગણેશજી એકમાત્ર એવા ભગવાન છે જેને ખાસ પ્રકારનું ઘાસ ચડાવવામાં આવે […]

જાણો ગણેશજીની સ્થાપના નું શુભ મુહૂર્ત અને વ્રત નું મહત્વ

બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને હિન્દુ શાસ્ત્રોમાં સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વિઘ્ન હર્તા, સિદ્ધિ દાતા, બુદ્ધિ અને ચાતુર્યના સ્વામી, સદભાગ્ય આપનારા ગણેશજીની પૂજા કોઇપણ કામની શરૂઆત કરતા પહેલાં કરવામાં આવે છે. આ વર્ષે 2 સપ્ટેમ્બર 2019ના રોજ એટલે વિક્રમ સંવત અનુસાર ભાદરવા સુદ 4ના દિવસે ભારત સહિત સમગ્ર દુનિયામાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા […]

જાણો પાવાગઢના કાલિકા માતાજીના ડુંગરની ઉત્ત્પતિ અને પૌરાણિક કથા વિશે

એવી માન્યતા છે કે ઘણા સમય પુર્વે મહર્ષિ વિશ્વામિત્ર આ ડુંગર પર નિવાસ કરતા હતા. આ ડુંગર પર કઠોર આરધના કરી તેમણે બ્રહ્મર્ષિ ની સિદ્ધિ પ્રાપ્ત કરી. એવુ પણ જાણવા મળ્યુ છે કે કાલિકા માતાજીએ મંત્રોચ્ચારણ નુ ઉચ્ચારણ કરી વિશ્વામિત્રજી ને આ સિદ્ધિ આપી. આ સંસ્મરણ ને યાદ રાખવા આ ડુંગર પર વિશ્વ ના માતા […]

શું તમે જાણો છો મહાદેવના ત્રીજા નેત્ર નુ રહસ્ય અને સત્ય હકીકત વિશે ?

પ્રભુ શિવ એક જ એવા દેવ છે કે જે પોતાના શ્રધ્ધાળુઓ ની સેવાભક્તિ થી પ્રસન્ન થઇ ને પોતાના શ્રધ્ધાળુઓ ની બધી જ ઇચ્છા ઓ પૂર્ણ કરે છે. પ્રભુ શિવ સ્વભાવે અત્યંત ભોળા હોવા થી ભક્તો તેમને ભોળાનાથ તરીકે પણ ઓળખે છે. જેટલા તે સ્વભાવ ના શાંત છે તેટલા ક્રૂર પણ છે. જો એક વખત તેમને […]

જાણો સવારે ઊઠીને બધાએ આ મંત્ર તો બોલવો જ જોઈએ જેથી બધાજ કર્યોમાં મળશે સફળતા

આજે દરેક વ્યક્તિ સફળ અને સુખી જીવન જીવવાની ઈચ્છા રાખે છે. વ્યક્તિ હંમેશા એવી જ જિંદગીની કલ્પના કરે છે કે એને કોઈ જ ધનની કમી ના હોય. સાથે જ એવું જીવન કે જેમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન ન હોય. તો દોસ્તો આજે અમે તમને આજના આ લેખમાં જણાવીશું કે કઈ રીતે તમે ફક્ત એક મંત્રનો […]

જાણો આ કારણે ભગવાન શ્રી કૃષ્ણએ શિવ ની નગરી ભસ્મ કરી નાખી હતી

કૃષ્ણએ શસ્ત્ર પ્રયોગ કર્યો હતો એવી કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ સૌથી શ્રેષ્ઠ. પરંતુ બહુ ઓછા લોકોને જાણ હશે કે કાશી પણ શિવજીની નગરી તરીકે જાણીતી છે. કાશી એટલે શું તો શિવ. એના સિવાય પણ બનારસને મોક્ષપ્રાપ્તિ નગરી તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું અહીંયા મોત થાય છે તો એને ફરીથી […]

જાણો માતાસિતાએ આ કારણોસર ચાર જીવોને શ્રાપ આપ્યો હતો જે હજી ભોગવી રહ્યા છે

મિત્રો , સામાન્ય રીતે તો વર્ષ મા આવતો પ્રત્યે દિવસ આપણા માટે શુભ તથા વિશેષ હોય છે. પરંતુ , શ્રાધ્ધ નો એક માસ નો સમયગાળો એવો હોય છે કે જેમા લોકો ને અમુક વિશેષ નીતિ-નિયમો નુ પાલન કરવુ પડે. કારણ કે આ શ્રાધ્ધ નો માસ ફક્ત આપણી સાથે જ નહી પરંતુ ,આપણા પૂર્વજો સાથે પણ […]

શું તમે જાણો છો હિમાલયમા આ જગ્યા પર આવેલું છે અમર રેહવાનું રહસ્ય અને કોણે કરી હતી તેની સ્થાપના ?

આ પૃથ્વી ઉપર જન્મ લેનાર ને પાછુ તો ફરવું જ પડે છે પછી તે દેવ હોય, દાનવ કે માનવ. આ તો બધા જાણે જ છે કે વ્યક્તિ ને તેનો પાછલો જન્મ વિશે પણ યાદ હોતું નથી. પુરાણો મુજબ માત્ર શરીર મરે છે અને આત્મા તો અજરામર છે તેમજ આ રહસ્ય ને પણ કોઈ નથી જાણી […]

શું તમે જાણો છો 51 શક્તિ પીઠો નું રહસ્ય, દરેક શક્તિ પીઠના નામ અને પૌરાણિક કથા વિશે

મિત્રો ભારતની અંદર કુલ ૫૧ શક્તિપીઠો છે જે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ઘણી વખત મનમાં સવાલ થતો હોય છે કે શા માટે આ એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું. તો પૌરાણિક કથાઓ અનુસાર સતીના શવ ના વિભિન્ન અંગોથી શક્તિપીઠોનું નિર્માણ થયુ હતો. અને તેની પાછળ એક વિશાલ કથા પણ જોડાયેલી છે. એક સમયે પ્રજાપતિ દક્ષ કનખલમાં […]

જાણો સર્વ ઋષિઓમાં વંદનીય એવા શુકદેવજીની ઉંમર આ કારણે 16 વર્ષની છે

પ્રાચીન કથા પ્રમાણે ભગવાનનાં કલા અવતાર વ્યાસજીએ અનેક મહાન ગ્રંથ રચ્યા હતાં તેમને એક પુત્ર અભિલાષા હતી જે તેમનો સર્વોતમ ગ્રંથ “શ્રીમદ ભાગવત” ને સમજી , વિચારી , ધારણ કરી સંસારમાં પ્રસિદ્ધ કરે. अग्नेर्भूमेरपां वायोरन्तरिक्षस्य वा विभो। वीर्येण संमितः पुत्रो मम भूयादिति स्म ह।। एवंविधेन तपसा तस्य भक्त्या च भारत। महेश्वरः प्रसन्नात्मा चकार मनसा मतिम्।। […]

શું તમે જાણો છો ભગવાન શિવ ક્યાં કારણે પહેરે છે વાઘ ચર્મ ?

ભગવાન શિવનું રૂપ ઘણું જ અદ્બુત છે.પૌરાણિક કથાઓમાં ભગવાન શિવનાં જે પ્રકારનાં રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તે ખરેખરમાં આશ્ચર્યજનક છે. એક હાથમાં ડમરુ તો એકમાં ત્રિશૂળ. ગળામાં સર્પ અને જટાઓમાં ગંગા ધારણ કરી છે તેમણે. તો શરીર પર ભસ્મનો શ્રૃંગાર અને વાઘ ચર્મ લપેટે છે તે. આ તો છે શિવજીનું રૂપ… શું તમે ક્યારેય […]

જાણો રોજ સવારે એક મુઠ્ઠી ફણગાવેલા ચણા ખાવાથી આ રીતે રેહશો સ્વસ્થ

ફણગાવેલા ચણાના ફાયદા અંગે તમે અનેકવાર સાંભળ્યું હશે. ઈમ્યુન સિસ્ટમ નબળી હોય કે પછી તમે જલદી બીમાર પડી જતા હોવ તો આ ફણગાવેલા ચણાનું સેવન તમને ફાયદો કરાવશે. તેનાથી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે સિઝનલ બીમારી જેવી કે શરદી, વાયરલ વગેરેમાં પણ ફાયદો થશે. ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, […]

જમતી વખતે ખાવો જોઈએ ગોળ આટલી બીમારીઓથી કાયમ મળશે છુટકારો

ભારતમાં ખાસ કરીને લોકો ભોજન બાદ ગોળ ખાવાનું પંસંદ કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે સ્વાદની સાથે-સાથે તેમાં સ્વાસ્થ્યને લગતા કેટલાક ફાયદા રહેલા છે. ગોળ તમારા પેટથી સંબંધિત બીમારીઓને દૂર કરે છે. તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને ત્વચામાં પણ ચમક આવે છે. તો આવો જોઇએ ગોળ કઇ રીતે ફાયદાકારક છે. • ગોળ […]

જાણો મહાદેવના મંદિર મા નંદીના કાનમા કહેવામા આવતી મનોકામના વિષેનું રહસ્ય !!

આખા ભારત મા ઘણા તેહ્વારો ઉજવવા મા આવતા હોય છે તેમાં સૌથી વધારે પૂજા-પાઠ શ્રાવણ માસ તેમજ નવરાત્રી મા કરવામાં આવે છે. આ શ્રાવણ માસ ભગવાન ભોલાનાથ ને સમર્પિત છે અને નવરાત્રી દરમિયાન માં શક્તિ ના નવ સ્વરૂપો ની આરધના કરવામાં આવે છે. આ શ્રાવણ માસ મા ભગવાન ભોલાનાથ દરેક ની મનોકામના પૂર્ણ કરે છે. […]

જાણો એલચીના બે દાણા ખાવાથી થશે તમારા શરીર ને અઢળક ફાયદાઓ

ઇલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોઇમાં ઉમેરવામાં આવે છે. તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. તે દેખાવમાં ભલે નાની હોય પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.તેમે ખાવાથી પથરી, ગળાની સમસ્યા, કફ, ગેસ, ટીબી સહિતની સમસ્યાઓ દૂર થાય છે. તે સિવાય ઉલટી, પીત, રક્ત રોગ,હૃદય રોગ જેવી […]

જાણો જન્માષ્ટમી દિવસે આ ઉપાય કરવાથી તમારું જીવન બદલાઈ જશે

પૌરાણિક માન્યતા અને હિન્દુ ધર્મના મુજબ કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે ચાર રાત સૌથી સારી અને શુભ માનવામાં આવી છે. પહેલી દિવાળી, બીજી શિવરાત્રી, ત્રીજી હોળી અને ચોથી મોહરાત્રિ અર્થાત જન્માષ્ટમી. મતલબ આ દિવસો દરમિયાન કરવામાં આવેલ ઉપાય જરૂર સફળ થાય છે. તો આવો જાણીએ વાસ્તુ મુજબ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે કરવામાં […]

જાણો ભારત માં આવેલા તરતા મંદિર વિષે અને તેની પૌરાણિક કથા

તમને જાણી ને આશ્ચર્ય થશે કે ભારત માં એક એવું મંદિર પણ છે જે હવા માં જુલી રહ્યું છે.કહેવામાં આવે છે કે આ મંદિર એજ જગ્યા એ સ્થિત છે જ્યાં રાવણ અને જટાયુ નું યુદ્ધ થયું હતું.આ મંદિર આંધ્રપ્રદેશ ના અનંતપુર જિલ્લામાં આવેલું છે.આ મંદિર ની અંદર નારાયણ,મહાદેવ અને વિરભદ્ર ના ત્રણ અલગ અલગ મંદિર […]

જાણો મહિલાઓ આ કારણે રાખે છે શીતળા માતાનુ વ્રત, તેનું મહત્વ અને વ્રત કથા

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના […]

જાણો દૂધમા આટલી વસ્તુઓ મિક્સ કરી પીવાથી આ બીમારીઓથી મળશે હંમેશા છૂટકારો

દૂધ પીવુ મોટાભાગના લોકોને પસંદ નથી હોતુ. પણ આ આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેને પીવાથી શરીરને તાકત મળે છે. ઘરમાં અનેક વસ્તુઓ હાજર હોય છે. જે ઔષધિનુ કામ કરે છે. આ વસ્તુઓને દૂધમાં મિક્સ કરીને નિયમિત સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. 1. પથરી – આજકાલ મોટાભાગના લોકોમાં પથરીની સમસ્યા સામાન્ય જોવા મળી […]

શું તમે જાણો છો રાંધણછઠ ના મહત્વ વિષે ?

શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે . શિવનો શ્રાવન માસ ઘણા તહેવાર લઈને આવે છે. જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ […]

જાણો નાગપંચમી દિવસે કેવી રીતે કરશો પુજા અને તેના લાભ

શ્રાવણ વદ પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.કાલસર્પ દોષથી પીડિત જાતકો કેટલાક સરળ ઉપાય કરીને આ દોષમાંથી મુક્તિ મેળવી સુખ-શાંતિ અને શિવજીના આર્શીવાદ મેળવી શકે છે. તો જાણી લો કેવી રીતે કરવી પૂજા. તેના માટે જરૂર રહેશે કાલસર્પ દોષ નિવારણ યંત્ર અને પૂજા કરવા માટેની સામગ્રીની સવારે વહેલા […]

જાણો બોળચોથ ના દિવસે મહિલાઓ આ કારણે નથી જમતી સમારેલું શાક અને ઘઉં ની વસ્તુઓ

હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે અને દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતરિવાજને પણ અનુસરવામાં આવતાં હોય છે. આજે બોળ ચોથ છે. જેને ઘણા લોકો બહુલા […]

જાણો આ રીતે દેશી ઘી થી કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય અને હદય પણ રહેશે સ્વસ્થ

ખાસ કરીને લોકોને લાગે છે કે દેશી ઘી ખાવાથી ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે. જોકે, ઘણા લોકો તેને ખાવાના સ્વાદ વધારના હેતુંથી ક્યારેક ખાઇ લેશે. પરંતુ આ દરેક એક વ્હેમ છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ […]

રોજ રાત્રે ખાઓ આ વસ્તુઓ જેનાથી પેટની ચરબી ઉતરશે માખણ ની જેમ

તમારું વજન ઓછું કરવા માટે તમે અનેક ઉપાયો કરો છો. જિમ જાવ છો, ડાયેટિંગ કરો છો એટલું જ નહીં વજન ઓછું કરવા માટે તમે દવાઓ પણ લો છો . પરંતુ તેનાથી કોઇ ફરક પડતો નથી. જો તમે પણ વધતા વજન અને પેટની ચરબીથી પરેશાન રહો છો તો તમારે રાતે આ 5 વસ્તુનું સેવન કરવું જોઇએ. […]

ચોમાસામાં રોગો થી દૂર રહેવા માટે આ પ્રકારનો ખોરાક લેવો ફાયદાકારક રહેશે

ચોમાસુ એટલે ભેજ..પાણી અને કીચડ. આ ઋતુમાં આપણી આસપાસની દરેક વસ્તુ પર કીટાણુઓ હોય છે. તેથી આપણે ચોમાસમાં જલ્દી બીમાર પડીએ છીએ. ચોમાસામાં શરીર સાથે ખાવાપીવાની વસ્તુઓને લઈને પણ ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. ચોમાસામાં ખૂબ જ હળવો ખોરાક ખાવો જોઈએ કારણ કે ઋતુમાં જઠરાગ્નિ નબળો પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરના દોષોમાં […]

જાણો આ વખતે 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કેવી રહેશે ?

ભારતદેશના નાગરિક તરીકે ગૌરવ લેવાનો દિવસ એટલે આપણો સ્વતંત્રતા દિવસ. 200 વર્ષોની ગુલામી અને જોહુકમી ની સાંકળ માંથી મહામહેનતે વિવિધ પ્રકારના પ્રયત્નો અને જુલ્મો સહન કરી સ્વતંત્રતાસેનાનીઓ ભારત દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી અપાવી અને આવતી પેઢીને ગુલામીના પંજામાંથી છુટકારો અપાવ્યો પણ એનાં માટે સ્વતંત્રતાસેનાનીઓ અને ક્રાંતિકારીઓ ઘણી મોટી કિંમતો ચૂકવી જેનો ખ્યાલ ભારતના […]

શું તમે જાણો છો શા માટે ઉજવવામાં આવે છે રક્ષાબંધન ?

રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી […]

મીઠા લીમડા ના ઉપયોગથી દૂર થશે આવી ગંભીર બીમારીઓ

ખાસ કરીને રસાદાર વ્યંજનોમાં વાપરવામાં આવતાં આ ઝાડનાં પાંદડાંને “કઢી લીમડાનાં પત્ત્તા” કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને “મીઠા લીમડાનાં પત્તાં” પણ કહે છે. તેને સહેલાઇથી ઘરે પણ ઉગાવી શકાય છે. તેના અઢળક ફાયદા છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. કરી લીવ્સ બીટા કેરોટીન અને પ્રોટીનથી ભરપૂર છે, જે ખરતાં વાળ અટકાવવામાં […]

જાણો R.O નું નહીં પણ માટલાનું પાણી પીવાથી રહેશો આટલી બીમારીઓ થી દૂર

ગરમીની શરૂઆત થતાની સાથે ઘણા ઘરોમાં સ્ટીલ, તાંબાના ઘડા હટાવીને માટીના માટલામાં પાણી ભરવાનું શરૂ કરી દે છે. આખરે ગરમીમાં ઠંડા પાણીની સૌથી વધારે જરૂરિયાત હોય છે. માટીના માટલામાં ભરેલું પાણી માત્ર ઠંડુ જ નથી થતું પરંતુ તેનાથી સ્વાસ્થ્યને લગતા અઢળક લાભ પણ થાય છે. તો આવાો જોઇએ માટલાનું પાણી પીવાથી કયા કયા લાભ થાય […]

લીલા મરચાં ખાવાથી થશે આટલી બીમારીઓ દૂર

લીલા મરચાનું નામ આવતા જ દરેક લોકો દૂર ભાગે છે. લીલા મરચા સ્વાદમાં તીખા હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ગુણોનો ખજાનો છે. તમે નથી જાણતા તો અમે તમને જણાવી દઇએ કે લીલા મરચાના શુ અને કયા લાભ થાય છે જે તમારા સ્વાસ્થ્યને કઇ રીતે લાભ પહોંચાડે છે. તેમા અનેક પ્રકારના પોષક તત્વ રહેલા છે. જેમ કે, […]

જાણો ડાબા પડખે સુવાથી કિડની અને લીવર જેવી બીમારી દૂર થશે અને બીજા ફાયદા

સૂઇ જવું એ આપણી દિનચર્યાનો એક બહુમૂલ્ય અંગ માનવામાં આવે છે. સૂતા સમયે આપણે જે પણ પોઝિશનમાં સૂઇ જઇએ છીએ તેની અસર આપણા શરીર પર પણ થાય છે. વ્યક્તિ એક જ પડખે સૂઇ રહેવું અશક્ય છે. તમને જે પડખે સૂવાથી આરામ મળે છે તે પડખે તમે સૂઇ શકો છો. પરંતુ શુ તમે જાણો છો કે […]

જાણો દશામાં ના વ્રત વિધિ વિષે અને તેમની વાર્તા

વ્રતની વિધિ દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી. પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી […]

શ્રી પુરુષોત્તમલીલામૃત મા બતાવ્યા ગર્ભવાસ બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થાનાં અત્યંત પીડાદાયક દુઃખો

હે મુકુંદ બ્રહ્મચારી! ગર્ભવાસને વિષે વ્યાકુળ મનવાળા પ્રાણીને કુંભીપાક નર્ક થકી પણ ઘણું અતિ તીવ્ર દુઃખ નિશ્ચય થાય છે. અને કોઈ પ્રાણી પર્વતના ભારે કરીને અત્યંત પીડાયો છતો દુઃખે કરીને રહે છે, તેમ ગર્ભમાં પ્રાણી જરાયુ જે ઓળનો પછેડો તેણે વિંટળાયો થકો મહાકષ્ટ પૂર્વક રહે છે. જેમ સમુદ્રને વિષે પડ્યો એવો મનુષ્ય દુઃખે કરીને વ્યાકુળ […]

જાણો દૂધ પીવા માટે ક્યો સમય યોગ્ય કહેવાય દિવસ કે રાત ?

પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણથી આયુર્વેદમાં દૂધનું મહત્વ છે. ખાસ કરીને લોકોની વચ્ચે દૂધને લઇને અલગ-અલગ ધારણા છે કે આખરે દૂઘને ક્યારે પીવું જોઇએ. સવારના સમયે કે રાતે? નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધી પ્રોટીન અને કેલ્શ્યિમથી ભરપૂર દૂધ પીવું દરેક માટે ખૂબ જરૂરી છે. પરંતુ દૂધના દરેક ફાયદા તમારા શરીરને મળે તેના માટે દૂધ પીવાનો […]

વરસાદની સીજનમાં આ શાકને સૌથી પૌષ્ટિક માનવમાં આવે છે જાણો તેના ફાયદા

વરસાદની શરૂઆત થતા જ બજારમાં અનેક પ્રકારના લીલા શાકભાજી પણ મળે છે. જેમાથી એક છે કંકોડા..વરસાદની સીઝનમાં આવતા શાકને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જાણકાર તેને દુનિયાની સૌથી પૌષ્ટિક શાક માને છે. તેને કંકોડા, મીઠા કારેલા, કેકરોલ, કાકરોલ, ભાટ કારેલા, કોરોલા, કરટોલી સહિતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શાક કારેલા પ્રજાતિની છે. પરંતુ તે […]

જમ્યા પછી નિયમિત વરિયાળી નું સેવન કરવાથી થશે આટલા ફાયદા

વરિયાળીનો ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે અને તેની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શ્યિમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ખનિજ તત્વ રહેલા છે. તે સિવાય તેની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવે કરાવે છે. પરંતુ જમ્યા બાદ તમને મુખવાસ તરીકે વરિયાળી આપવામાં આવે છે. સામાન્ય રીતે ભોજન બાદ વરિયાળી ખાવાની પસંદ કરે […]

શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ અને કામસા ના યુદ્ધ ની વાર્તા ?

ભગવાન શ્રી કૃષ્ણે બધા જ રોલ નિભાવ્યા હતા. તેઓ એક પરફેક્ટ બાળક, પ્રેમી, સ્ટેટ્સમેન, વિશેષગ્ય, અને યોદ્ધા તરીકે રહ્યા હતા. ઘણા બધા રાજા ઓ નું એવું કહેવું હતું કે તેઓ એક રાજા બનવા માટે કાબેલ હતા અને ઘણા બધા રાજાઓએ પોતાની ગદ્દી તેમને આપી પણ હતી પરંતુ તેઓએ આર્બિટ્રેટર તરીકે ઘણા બધા સમય સુધી રહેવા […]

ચા અને કોફી માથી સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે ?

તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે. તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છે. જે રીતે બ્લેક ટી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે એ જ […]

જાણીલો સવારે નાસ્તો કરવાના હોય છે ઘણા બધા ફાયદા

ખાવા પીવાની સ્વસ્થ ટેવ વ્યક્તિને આખો દિવસ એક્ટિવ રાખે છે -નાસ્તો ન કરવો સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ હાનિકારક બની શકે છે – નાસ્તો છોડનારાઓને ટાઈપ ટુ ડાયાબિટીસનો ખતરો વધુ રહે છે. ખાવા પીવાની સ્વસ્થ ટેવ વ્યક્તિને આખો દિવસ ઉર્જાથી ભરપૂર રાખે છે. ચિકિત્સક દિવસનુ પ્રથમ મીલ, એટલે કે બ્રેકફાસ્ટને ક્યારેય સ્કિપ ન કરવાની સલાહ આપે છે. […]

જાણો નાગ પંચમી ની પૂજા કેવી રીતે કરશો અને તેનું મહત્વ

શ્રાવણ મહિનાના આવતા નાગપંચમીનું ઘણું ધાર્મિક મહત્વ છે. નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવી તે ધાર્મિક પ્રથા છે. નાગપંચમી આ વર્ષે 5 ઓગસ્ટે છે. જો કે પંચાંગ મુજબ પંચમી તીથી 4 August રોજ રાત્રે 11.02 વાગ્યાથી શરૂ કરવામાં આવશે, જે 5 August રાત્રે 8.40 સુધી રહેશે. જ્યોતિષીઓના કહેવા મુજબ આ વખતે નાગપંચમી ઘણી રીતે ઘણી વિશેષ […]

જાણો જીવંતિકા વ્રત ની વિધિ અને પૌરાણિક કથા વિષે

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા […]

પૂજામાં શ્રીફળ વધેરતી વખતે બગડેલું નીકળે તો શુભ કહેવાય કે અશુભ ?

આપણા હિંદુ ધર્મમાં શ્રીફળનું ઘણું મહત્વ છે. કોઈ પણ પૂજા હોય શ્રીફળ વગર તે અધૂરી જ હોય છે. દરેક નવું કાર્ય શ્રીફળ વધેરીને શરૂ કરવું હિંદુ ધર્મની પંરપરા પણ છે અને તેને ઘણું શુભ પણ મનાય છે. કોઈ કાર્યને પાર પાડવા માટે બાધા રાખી હોય ત્યારે પણ શ્રીફળ વધેરવામાં આવે છે. હા પણ, એમ પણ […]

જાણો કોના શ્રાપ થી નારદમુનિ પ્રેમ માં પડવા છતાં પણ કુંવારા રહી ગયા

અત્યંત ચંચળ અને હસમુખ સ્વાભાવના દેવતા એટલે નારદ મુની. તેમનું કામ લોકોને માહિતીગાર કરવાનું હતું. તેઓ પૃથ્વાલોકથી જાણકારી લઈને સ્વર્ગ લોકમાં આપતા અને સ્વર્ગ લોકની માહિતી પૃથ્વાલોકને આપતા. તે હંમેશાં નારાયણ- નારાયણનો જાપ કરતા રહેતા. તે જૂના સમયના પત્રકાર કહેવાતા, તેઓ સમગ્ર બ્રહ્માંડની ખબરને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડતા. અનેક પૌરાણિક કથાઓમાં નારદ મુનીનો ઉલ્લેખ […]

ડાયાબીટીસ તેમજ કેન્સર જેવા રોગ સામે આ ફ્રૂટ રક્ષણ આપે છે

જે રીતે ઉનાળાની ગરમીમાં કેરી ખાવાની મજા અલગ હોય છે તેવી જ રીતે ચોમાસામાં જાંબુ ખાવાની. જાંબુ બધા લોકો ખાઈ છે પરંતુ શું તેના ગુણો અને ફાયદા વિષે તમે જાણો છો. આજે અમે તમને જાંબુ ખાવના ફાયદા જણાવીશું. જાંબુને દુનિયાભરમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે જમ્બુલ, બ્લેક પ્લમ, જાવા પ્લમ અથવા જેમ્બલેંગ. […]

શું તમારે મગજ શાંત રાખવું છે તો જરૂર આ વાંચો ?

છેલ્લાં ઘણાં સમયથી માત્ર પ્રૌઢો કે વૃદ્ધોના જ નહીં, યુવાનોના મોઢે પણ એમ સાંભળવા મળે છે કે ‘મગજ બરાબર કામ નથી કરતું’, ‘ભૂલી જવાય છે’, ‘યાદ નથી રહેતું.’ આ પરિસ્થિતિ ખરેખર ચોંકાવનારી છે. વધતી જતી ઉંમરે સ્મરણ શક્તિ ક્ષીણ થઈ જાય ત્યારે આવું બને તે સ્વાભાવિક ગણી શકાય પરંતુ યુવાવસ્થામાં બુદ્ધિ બહેર મારી જાય તે […]

જાણો શ્રાવણ માસમાં આવતા ઉપવાસ નું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

પવિત્ર શ્રાવણ માસનો આરંભ થતા જ આપણે વ્રત, જપ, તપ, પૂજા, અર્ચન, કીર્તન, સત્સંગ અને ઉપવાસમાં લીન થઇએ છીએ. આ માસમાં ઉપવાસનું વિશેષ મહત્વ છે. એ સંદર્ભે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે તે જોઇએ. (૧) સૃષ્ટિના આદ્યદેવજી શંકરની આરાધના કરવાનો શ્રેષ્ઠ માસ એટલે શ્રાવણ માસ. આ ઋતુ ચોમાસાની હોય છે એટલે સ્વાભાવિક રીતે પાચન […]

રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવા ના અદભુત ફાયદા

જો તમે રોજ તાંબાના લોટાનું પાણી પીશો તો તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ મળશે. તેના માટે રોજ રાતે એક સ્વચ્છ તાંબાના લોટામાં પાણી ભરી રાખવું અને બીજા દિવસે સવારે ઊઠીને નરણાં કોઠે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પી જવું જોઇએ. કેટલા કલાક તાંબાના વાસણમાં પાણી રાખવું? તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે […]

जानिए श्री कृष्ण और भगवान राम ने युगो पहले बता दिया था की कलियुग मे ऐसे होंगे लोगो के स्वभाव

कलियुग में होने वाली घटनाओ और मनुष्यो की व्रती का त्रेतायुग और द्वापर में खुद भगवान ने अपने मुख से वर्णन किया है, ये बात बहुत ही कम जानते है पर जो बातें उन्होंने कही है वो बिलकुल सटीक थी. ये बातें त्रेता में राम जी ने सीता मैय्या से और श्री कृष्ण ने पांडवो […]

जानिए इस देवी ने बचाए थे ब्रह्मा जी के प्राण ?

आपको बता दे कि यह माता कोई नयी नहीं है ये आपको पता हो या नहीं हो ये नवरात्र के सातवें द‌िन मां दुर्गा के नौ रूपों में से सातवें रूप कालरात्र‌ि की पूजा होती है। और इस देवी का स्वरूप सभी देव‌ियों में से सबसे भयंकर होता है। जबकि भक्तों के ल‌िए माता बहुत […]

जानिए दानवीर कर्ण को स्वर्ग मे इस वजह से भूखा मरना पड़ा था ?

सुन कर चौंक गए होंगे लेकिन आज जाने ऐसा आध्यात्मिक सत्य जो कइयों के कान खड़े कर देगा, कलियुग में दान की महिमा कही गई है लेकिन दान किसका करे और किसे करे ये बात भी समझ लेनी चाहिए क्योंकि कुपात्र को दिया गया दान दाता को ही पाप का भागी बना देता है. अन्न […]

जानिए शुक्राचार्य कैसे बने देत्यगुरू ?

शुक्राचार्य का नाम तो सबने सुना ही होगा, इतना सबको पता है की वो दैत्यों और राक्षसो के गुरु थे लेकिन ये कोई नही जानता होगा की वो कौन थे कान्हा से आये थे. आपको बताते है उनके ऋषि से दैत्यगुरु होने की कथा. नवग्रहों में शुमार शुक्र ही शुक्राचार्य है, शुक्राचार्य ऋषियों में सर्वश्रेष्ठ […]

जानिए कोनसी वजह से दुर्वासा ऋषि ने दिया था श्री कृष्ण को श्राप ?

महाभारत युद्ध की समाप्ति के बाद जब गांधारी अपनी बहुओ के साथ अपने बेटो की लाशे ढूंढ रही थी तो श्री कृष्ण भी साथ ही थे, जैसे जैसे कुमारो और राजकुमारों के शवों पर बहुए विलाप करती उनका क्रंदन सुनकर गांधारी भी खूब रो रही थी. हालाँकि श्री कृष्ण चुप थे जैसे उन्हें आगे क्या […]

भक्त गज को क्यू बचाया था भगवान ने जाने उसकी पूर्व जन्म की कथा से

“एक हाथी तालाब में पानी पिने गया, वंहा उसका पेअर एक मगरमच्छ ने पकड़ लिया तब उसने भगवान् को पुकार लगाई और भगवान् ने आकर मगर की गर्दन काट उसे मुक्त करवाया.” भक्त गज की ये कथा सुनी होगी आपने जो की शाश्त्रो में लिखी है लेकिन इसके अलावा किसी भी जानवर भक्त की ऐसी […]

क्या आप जानते हे इस राजा को जिसके राज्य मे कभी नहीं होता था सूर्यास्त ?

जब असुर था तो क्यों पूजते आज भी राजा बलि को लोग? ये सवाल आपके मन में भी आया होगा और आप उन लोगो को भी नास्तिक मानते होंगे लेकिन ऐसा है नहीं. असुर का मतलब ये नहीं की उसके सींग पूंछ हो वो भी हमारी आपकी तरह एक साधारण मनुष्य ही होता है कोई […]

जानिए श्री कृष्ण के गोलोक से पहले थी भगवान शिव जी की गौशाला के बारेमे

अगर आप सनातन में मानने वाले है तो शायद ये बात आप शाश्त्रो में पढ़कर जानते ही होंगे लेकिन अगर नहीं पढ़े है तो भी अगर आप आस्था में कट्टर नहीं है तो आपको इस बात से कोई आपत्ति नहीं होगी. वास्तव में भगवान् तो निर्गुण ही है जिसका कोई आकर कोई प्रकार नहीं है […]

इस राक्षस ने ब्रम्हा जी का वेद छीनकर क्षीर सागर मे छुपा दिया था

लगभग हर भारतीय ने गीता पढ़ी है या सुनी तो होगी है जिसमे एक श्लोक मे ब्रह्मा जी के आयु के सन्दर्भ उनके एक दी का काल मान लिखा है. 1000 चतुर्युगी का दिन होता है उनका और उतनी की ही रात, एक चतुर्युगी में 4230000 साल की एक चतुर्युगी और 2000 होने से ब्रह्मा […]

ध्रुव ने जन्म लिया था सतयुग मे तो केसे जपा द्वापर युग का ये मंत्र ?

भक्त ध्रुव की कथा तो हिंदुस्तान के बच्चे बच्चे को मालुम है लेकिन वो असल में भक्त नहीं बल्कि सच्चे क्षत्रिय थे. क्षत्रिय का स्वाभाव है की वो किसी का ताना बर्दाश्त नहीं कर सकते, जब सौतेली माँ ने उन्हें ताना मारा तो वो क्रोध में वन में चले गए थे भगवान् को प्रसन्न कर […]

प्रभु श्रीराम के राजतिलक के वक़्त लक्ष्मण जी क्यू हसने लगे थे ?

मौका था राम के राजतिलक का। सभागृह खचाखच भरा हुआ था। इंतजार की घड़ियां बस खत्म होने ही वाली थीं कि लक्ष्मण ने हंसना शुरू कर दिया। हरेक की नजर लक्ष्मण की तरफ थी। हरेक इस बात से हैरान था कि आखिर लक्ष्मण हंस क्यों रहे हैं? क्या वे अयोध्या पर हंस रहे थे? क्या […]

जानिए इस पुराण को जिसमे 18 पुराण का सार दिया गया हे

श्रीमद भागवत पुराण और विष्णु पुराण की तरह ही नारद पुराण में विष्णु भक्ति होने के कारण इसे वैष्णव पुराण कहा जाता है। यह एकमात्र पुराण हैं जिसमें संपूर्ण पुराणों का सार समाहित है। नारद पुराण मे श्लोकों की संख्या 25,000 है। संपूर्ण पुराण दो खंड़ों, पूर्व भाग और उत्तर भाग में बंटा है। पूर्व […]

क्या आप जानते हे कैसे हुई थी हिमालय की उत्पती ?

लाखों वर्षो पहले की बात है जब भगवान विष्णु क्षीरसागर में शेषशायी हुआ करते थे, उसी समय उस सागर में एक समुद्री चिड़िया का दम्पति रहता था. मादा चिड़िया हर साल समुद्र के किनारे अंडे देती थी लेकिन हर बार समुन्द्र उन अन्डो को अपने थपेड़ो से नष्ट कर देता था. काफी समय तक जब […]

क्या आप जानते हे भगवान शिव के परम भक्त नंदी के कानमे मनोकामना क्यो कही जाती हे ?

जब भी आप किसी शिवालय या मंदिर में जाते हैं, तो वहां शिवलिंग के ठीक सामने नंदी को बैठा हुआ पाते हैं। ऐसे में अक्सर मन में सवाल उठाता है कि शिवालय में नंदी का विराजित होना अनिवार्य क्यों होता है। दुनिया में कहीं भी बिना नंदी के शिवलिंग क्यों नहीं स्थापित किया जाता है। […]

जानिए गौरी व्रत की पौराणिक कहानी के बारेमे

एक समय की बात है, एक शहर में धरमपाल नाम का एक व्यापारी रहता था। उसकी पत्नी काफी खूबसूरत थी और उसके पास काफी संपत्ति थी। लेकिन उनके कोई संतान नहीं होने के कारण वे काफी दुखी रहा करते थे। ईश्वर की कृपा से उनको एक पुत्र की प्राप्ति हुई लेकिन वह अल्पायु था। उसे […]

जानिए क्यो मनाते हे गुरु पुर्णिमा और आषाढ़ महीने मे ही क्यो ?

एक बालक को जन्म भले ही मां-बाप देते हैं लेकिन उसको जीवन का अर्थ और इस संसार के बारे में समझाने का कार्य गुरु करता है। गुरु को ब्रह्म कहा गया है, क्योंकि जिस प्रकार से वह जीव का सर्जन करते हैं, ठीक उसी प्रकार से गुरु अपने शिष्य का सर्जन करते हैं। गुरु के […]

पृथ्वी के समय के अनुसार, किसकी उम्र में ब्रह्मांड, प्रलय और इतिहास का रहस्य छिपा हुआ है

अगर आपको अपना आज सुधारना है तो अतीत या इतिहास से सिख लेनी चाहिए, अगर आपको अपना इतिहास ही नहीं पता तो आप क्या सीखेंगे. दुनिया के पास ईसा से पुराना इतिहास ही नहीं है और वो सबूतों के अगर पर भारत को 9200 साल पुरानी सभ्यता मानते है. लेकिन आप क्या मानते है अपना […]

कृष्णा और राधा के प्रेम को किसने पहचाना था?

पौराणिक कथाओं के अनुसार भगवान श्री कृष्ण की पत्नी रुक्मणी जी ने एक बार रात्रि भोजन करने के बाद, अपने रसिक पति श्री कृष्ण को दूध पीने को दिया। दूध ज्यादा अधिक गरम होने के कारण श्री कृष्ण के हृदय में लगा और उनके श्रीमुख यानि श्यामा कृष्ण जी के मुख बिंदु लम्बे स्वर से […]

क्या आप जानते हो शिवपुराण के बारेमे ?

इस पुराण भगवान शिव के लीलाओं और उनके महात्मय से भरा पड़ा है। इसीलिए इस पुराण को शिव पुराण कहते है। भगवान शिव को पापों का नाश करने वाले देव् है। तथा भगवान् शिव बड़े ही सरल स्वभाव के हैं। इसीलिए उनका एक नाम भोलेनाथ भी है। अपने नाम के ही अनुसार भगवान शिव बड़े […]

कलयुग केसे आया था इस पृथ्वी पर और इसकी शुरुआत केसे हुई ?

हमारे पुराणों में चार युगों का वर्णन मिलता है… सतयुग, त्रेतायुग. द्वापरयुग और कलयुग। कलयुग को एक श्राप कहा जाता है। क्या हम सब ने कभी इस बात पर ध्यान दिया है कि ऐसे क्या कारण रहे होंगे जिसके चलते कलयुग को धरती पर आना पड़ा। महान गणितज्ञ आर्यभट्ट ने अपने पुस्तक ‘आर्यभटीयम’ में इस […]

किसलिए भविष्य पुराण लिखा गया ? और इसकी पौराणिक कथा के बारेमे…

भविष्य पुराण का पुराण वांगमय में एक विशिष्ट स्थान है। यह पुराण आज के सन्दर्भ में बहुत ही जीवनोपयोगी है। वर्तमान में जो भविष्य पुराण उपलब्ध है उसमें केवल 28 हजार श्लोक प्राप्त होते हैं। वेद व्यास जी की दृष्टि इतनी दिव्य थी कि वे भविष्य में घटित होने वाले सारे रहस्यों को उन्होंनें पहले […]

जाने गरुड पुराण मे भी लिखी हे लाइफ मैनेजमेंट से जुड़ी बाते…

हमारे धर्म ग्रंथों में अनेक ऐसी बातें बताई गई हैं जो हमें लाइफ मैनेजमेंट के सूत्र सिखाती हैं, गरुड़ पुराण भी एक ऐसा ही ग्रंथ हैं जो हमें जीवन से जुड़ी अनेक गुप्त बातों से अवगत करवाता है, ये बातें हमारे लिए जानना बहुत ही जरूरी है। गरुड़ पुराण के नीतिसार में बताया गया है […]

क्या आप जानते हे, देवशयनी एकादशी के वक्त ही क्यो भगवान सोजाते हे चार महीनो के लिए ? जाने उसका महत्व…

वामन पुराण के मुताबिक असुरों के राजा बलि ने अपने बल और पराक्रम से तीनों लोकों पर अधिकार कर लिया था. राजा बलि के आधिपत्‍य को देखकर इंद्र देवता घबराकर भगवान विष्‍णु के पास मदद मांगने पहुंचे. देवताओं की पुकार सुनकर भगवान विष्‍णु ने वामन अवतार धारण किया और राजा बलि से भिक्षा मांगने पहुंच […]

जानिए भागीरथी गंगा से पहले हुई थी इन ” पंच गंगाओं ” की उत्पति…

हिन्दू धर्म ग्रंथो के अनुसार इस धरती पर भागीरथी गंगा के आने से पहले ही पंच गंगाओं का धरती पर अवतरण हो चूका था। इन पंच गंगाओं का जहाँ अवतरण हुआ था वो जगह “पंचनद तीर्थ” कहलाती है। आइए जानते है कैसे हुआ पंच गंगाओं का धरती पे आगमन ? रिषी शालंकायन के पुत्र शिलाद […]

क्या आप जानते हो एतरेय ब्राह्मण की कथा के बारेमे…

संसार में सबसे प्राचीन ग्रन्थ हमारे वेद हैं ये चार हैं- ऋग्वेद, यजुर्वेद, सामवेद तथा अथर्ववेद। प्रत्येक वेदों को दो भागों में बंटा है। जिन्हें मन्त्र तथा ब्राह्मण कहा जाता है। जिन ग्रन्थों में मन्त्रों का संग्रह है वे सहिंता पुकारे गए। ब्राह्मण के तीन उप भाग हुए ब्राह्मण आरण्यक तथा उपनिषद। ब्राह्मण ग्रन्थ मनुष्यों […]

इस स्त्री के देखने मात्र से ही युधिष्ठिर के पेरो के नाखून हो गए थे काले…

शास्त्रों में महाभारत को पांचवां वेद कहा गया है। महाभारत की कथा जितनी बड़ी है, उतनी ही रोचक भी है। इसके रचयिता महर्षि कृष्णद्वैपायन वेदव्यास हैं। इस ग्रंथ में कुल एक लाख श्लोक हैं, इसलिए इसे शतसाहस्त्री संहिता भी कहते हैं। हम अब तक आपको महाभारत में वर्णित अनेकों कथाएं व प्रसंग बता चुके है। […]

किस भक्त की वजह से कृष्ण ने राजा मोरध्वज की परीक्षा ली थी ?

छत्तीसगढ़ की राजधानी से करीब 30 किलोमीटर दूर रायपुर-कोलकाता हाईवे पर एक कस्बा है- आरंग। कहा जाता है कि यह कभी राजा मोरध्वज की राजधानी थी और इसकी पहचान एक समृद्ध नगर के रूप में थी। मोरध्वज की कहानी पुराणों में मिलती है जिसे कृष्ण ने आदेश दिया था कि वह अपने बेटे ताम्रध्वज को […]

एक हाथ से और एक ही रात मे बनाए गए इस शिव मंदिर मे शिवलिंग की ही पुजा क्यो नहीं होती हे ?

उत्तराखंड राज्य के जनपद सीमान्त जनपद पिथौरागढ़ से धारचूला जाने वाले मार्ग पर लगभग सत्तर किलोमीटर दूर स्थित है कस्बा थल जिससे लगभग छः किलोमीटर दूर स्थित है ग्राम सभा बल्तिर । यहीं पर एक अभिशप्त देवालय है नाम है एक हथिया देवाल। यह मंदिर भगवान शिव को समर्पित है। यहां दूर-दूर से श्रद्धालु आते […]

सती अनुसूईया ने ब्रम्हा,विष्णु,महेश को क्यू बालक बनाया था ?

सती अनुसूईया महर्षि अत्री की पत्नी थी। जो अपने पतिव्रता धर्म के कारण सुविख्यात थी। एक दिन देव ऋषि नारद जी बारी-बारी से विष्णुजी, शिव जी और ब्रह्मा जी की अनुपस्थिति में विष्णु लोक, शिवलोक तथा ब्रह्मलोक पहुंचे। वहां जाकर उन्होंने लक्ष्मी जी, पार्वती जी और सावित्री जी के सामने अनुसुइया के पतिव्रत धर्म की […]

जानिए कुंती के जीवन संघर्ष ने बारे में ?

कुंती एक अद्भुत महिला थीं। पति की मृत्यु के बाद कैसे उन्होंने अपने पुत्रों को हस्तिनापुर में दालिख करवाकर गुरु द्रोणाचार्य से शिक्षा दिलवाई और अंत में उन्हें राज्य का अधिकार दिलवाने के लिए प्रेरित किया यह सब जानना अद्भुत है। एक स्त्री की संघर्ष कहानी में द्रौपदी का नाम तो लिया जाता है लेकिन कुंती की […]

जिसका जन्म हुआ था राजकुल मे पर पतिव्रत निभाने के लिए कई जंगल भटक ती रही, जानिए सावित्री और सत्यवान की कहानी से…

महाभारत एक ऐसा ग्रन्थ है जिसमे अनेकों पौराणिक, धार्मिक कथा-कहानियों का संग्रह है। ऐसी ही एक कहानी है सावित्री और सत्यवान की, जिसका सर्वप्रथम वर्णन महाभारत के वनपर्व में मिलता है। जब वन में गए युधिष्ठर, मार्कण्डेय मुनि से पूछते है की क्या कोई अन्य नारी भी द्रोपदी की जैसे पतिव्रता हुई है जो पैदा […]

इस तरह से प्रकट हुए थे महादुर्गा, कोनसे देवता ने दिए थे उन्हे अस्त्र-शस्त्र ?

देवी भगवती ने असुरों का वध करने के लिए कई अवतार लिए। सर्वप्रथम महादुर्गा का अवतार लेकर देवी ने महिषासुर का वध किया था। दुर्गा सप्तशती में देवी के अवतार का स्पष्ट उल्लेख आता है, जिसके अनुसार- एक बार महिषासुर नामक असुरों के राजा ने अपने बल और पराक्रम से देवताओं से स्वर्ग छिन लिया। […]

शिवजी के भूतगणों ने तपस्या करके इस मंदिर का निर्माण किया था, जानिए इस मंदिर की पौराणिक कथा से…

प्रख्यात संत श्रीरामानुजाचार्य की जन्म स्थली श्री पेरंबदूर को ‘भूतपुरी’ भी कहाँ जाता है क्योंकि पौराणिक काल में यहाँ पर शिवजी के भूतगणों ने तपस्या की थी। साथ ही उन्होंने यहाँ पर ‘आदि केशव पेरुमल मंदिर’ का निर्माण किया था। उन्होंने यहाँ पर तपस्या क्यों की इसके पीछे एक रोचक पौराणिक कहानी है, आइए जानते […]

इस वजह से काटा था काल भैरव ने ब्रह्मा जी का पांचवा शीश…

शिव की क्रोधाग्नि का विग्रह रूप कहे जाने वाले कालभैरव का अवतरण मार्गशीर्ष कृष्णपक्ष की अष्टमी को हुआ। इनकी पूजा से घर में नकारत्मक ऊर्जा, जादू-टोने, भूत-प्रेत आदि का भय नहीं रहता। काल भैरव के प्राकट्य की निम्न कथा स्कंदपुराण के काशी- खंड के 31वें अध्याय में है। कथा काल भैरव की कथा के अनुसार […]

जानिए आधे शिव और आधे पार्वतीजी शिवलिंग का रहस्य…

हिमाचल प्रदेश की भूमि को देवभूमि कहा जाता है। यहां पर बहुत से आस्था के केंद्र विद्यमान हैं। हिमाचल प्रदेश के कांगड़ा जिले के इंदौरा उपमंडल में काठगढ़ महादेव का मंदिर स्थित है। यह विश्व का एकमात्र मंदिर है जहां शिवलिंग ऐसे स्वरुप में विद्यमान हैं जो दो भागों में बंटे हुए हैं अर्थात मां […]

क्या आप जानते हो, श्री जगन्नाथ जी और कर्माबाई की खिचड़ी की पौराणिक कथा…

श्रीजगन्नाथ मन्दिर में प्रात:काल भगवान श्री जगन्नाथ को खिचड़ी का बालभोग लगाया जाता है। प्राचीनकाल में एक भक्त कर्माबाई प्रात:काल बिना स्नान किए ही ठाकुर जी के लिए खिचड़ी बनाती थी। कथानुसार ठाकुर जी स्वयं बालरूप में कर्माबाई की खिचड़ी खाने आते थे लेकिन एक दिन कर्माबाई के यहां एक साधु मेहमान हुआ। उसने जब […]

एक बालक की जिद से यमराज को बताने पड़े मृत्यु से जुड़े रहस्य…

हमारे धर्म ग्रंथो में मृत्यु के देव यमराज से जुड़े दो ऐसे प्रसंग आते है जब यमराज को इंसान के हठ के आगे मजबूर होना पड़ा था। पहला प्रसंग सावित्री से सम्बंधित है, जहाँ यमराज को सावित्री के हठ पर मजबूर होकर उसके पति सत्यवान को पुनः जीवित करना पड़ा। जबकि दूसरा प्रसंग एक बालक […]

क्या आप जानते हो कान्हा और कुम्हार की पौराणिक कथा के बारेमे ?

प्रभु श्री कृष्ण ने गोपियों के साथ बहुत-सी लीला की हैं। श्री कृष्ण गोपियों की मटकी फोड़ते और माखन चुराते और गोपियां श्री कृष्ण का उलाहना लेकर यशोदा मैया के पास जातीं। ऐसा बहुत बार हुआ। एक बार की बात है कि यशोदा मैया प्रभु श्री कृष्ण के उलाहनों से तंग आ गई और छड़ी […]

जानिए भारत की इन जगहो पे रावण की जीवन से जुड़ी हे प्रमुख घटनाए…

रावण को अपने काल का सबसे श्रेष्ठ विद्वान और तपस्वी माना गया है। ये बात अलग है कि उसके बुरे कर्मों के कारण उसका पांडित्य भी उसकी रक्षा नहीं कर पाया। रावण के बारे में अनेक ग्रंथों में वर्णन मिलते हैं। रामायण में कुछ ऐसी जगहों का वर्णन मिलता है, जहाँ रावण के जीवन की […]

क्या आप जानते हो बिजली महादेव के बारेमे ? जहा गिरती हे शिवलिंग पर बिजली

भारत में भगवन शिव के अनेक अद्भुत मंदिर है उन्हीं में से एक है हिमाचल प्रदेश के कुल्लू में स्तिथ बिजली महादेव। कुल्लू का पूरा इतिहास बिजली महादेव से जुड़ा हुआ है। कुल्लू शहर में ब्यास और पार्वती नदी के संगम के पास एक ऊंचे पर्वत के ऊपर बिजली महादेव का प्राचीन मंदिर है। पूरी […]

जाने जगन्नाथ पुरी की प्रतिमा अधूरी क्यो होती हे ? इस पौराणिक कथा के बारेमे…

पुरी का जगन्नाथ मंदिर, सारी दुनिया में प्रसिद्ध है। इस प्रसिद्ध मंदिर से जुड़ी कई कथाएं लोकप्रिय हैं, आइए जानते हैं पुरी के जगन्नाथ मंदिर की प्रचलित कथा… एक बार माता यशोदा, देवकी जी और उनकी बहन सुभद्रा वृंदावन से द्वारका आईं। उनके साथ मौजूद रानियों ने उनसे निवेदन किया कि वे उन्हें श्रीकृष्ण की […]

एक एसा मंदिर जहा सूर्य भी माता के चरण स्पर्श करता हे, जानिए इस शक्ति पीठ मंदिर का महत्व…

आमतौर पर लोग धन-वैभव के लिए घर पर ही माता लक्ष्मी की पूजन करते हैं। लेकिन महाराष्ट्र के कोल्हापुर में स्थित महालक्ष्मी मंदिर देश के प्रमुख मंदिरों में एक है। यहां पर साल में दो बार सूर्य की किरणें माता लक्ष्मी के विग्रह पर सीधी पड़ती है। माना जाता है कि सूर्य की किरणें चरणों […]

क्या आप जानते हे मृत्यु के बाद आपके शरीर के कोनसे अंग जीवित रहते हे ?

माना जाता है कि मौत के बाद हमारा शरीर निर्जीव हो जाता है, लेकिन हकीकत में ऐसा है नहीं… शरीर के कई अंग मृत्यु के बाद भी काम करते रहते हैं. कुछ धीरे-धीरे काम करना बंद करते हैं और कुछ तो 24 घंटे से कहीं ज्यादा समय तक जिंदा रहते हैं. विज्ञान के कई जानकार […]

जानिए इस वजह से हुआ था अर्जुन और श्री कृष्ण के बिच मे युद्ध…

एक बार महर्षि गालव जब प्रात: सूर्यार्घ्य प्रदान कर रहे थे, उनकी अंजलि में आकाश मार्ग में जाते हुए चित्रसेन गंधर्व की थूकी हुई पीक गिर गई। मुनि को इससे बड़ा क्रोध आया। वे उसे शाप देना ही चाहते थे कि उन्हें अपने तपोनाश का ध्यान आ गया और वे रुक गए। उन्होंने जाकर भगवान […]

कुरुषेत्र ही क्यो पसंद किया गया था महाभारत के युद्ध मे ?

महाभारत का युद्ध कुरुक्षेत्र में लड़ा गया। कुरुक्षेत्र में युद्ध लड़े जाने का फैसला भगवान श्री कृष्ण का था। लेकिन उन्होंने कुरुक्षेत्र को ही महाभारत युद्ध के लिए क्यों चुना इसकी कहानी कुछ इस प्रकार है। जब महाभारत युद्ध होने का निश्चय हो गया तो उसके लिये जमीन तलाश की जाने लगी। श्रीकृष्ण जी बढ़ी […]

किस वजह से हंसने लगा था मेघनाद का कटा सिर ?

महर्षि वाल्मीकि द्वारा रचित हिंदू धर्मग्रंथ ‘रामायण’ में उल्लेख मिलता है कि रावण के बेटे का नाम मेघनाद था। उसका एक नाम इंद्रजीत भी था। दोनों नाम उसकी बहादुरी के लिए दिए गए थे। दरअसल मेघनाद, इंद्र पर जीत हासिल करने के बाद इंद्रजीत कहलाया। और मेघनाद, का मेघनाद नाम मेघों की आड़ में युद्ध […]

केसे बना था बालक ध्रुव का तारा ? जानिए इस कहानी को…

स्वयंभुव मनु और शतरुपा के दो पुत्र थे-प्रियवत और उत्तानपाद। उत्तानपाद की सुनीति और सुरुचि नामक दो पत्नियां थीं। राजा उत्तानपाद को सुनीति से ध्रुव और सुरुचि से उत्तम नामक दो पुत्र उत्पन्न हुए। यद्पि सुनीति बड़ी रानी थी परन्तु उत्तानपाद का प्रेम सुरुचि के प्रति अधिक था। एक बार सुनीति का पुत्र ध्रुव अपने […]

जरासंघ की इन रहस्यमायी बातो को आप नहीं जानते होंगे…

महर्षि वेदव्यास द्वारा रचित महाभारत ग्रंथ में अनेक महारथी व बलशाली राजाओं का वर्णन है। ऐसा ही एक महारथी राजा था जरासंध। उसके जन्म व मृत्यु की कथा भी बहुत ही रोचक है। जरासंध मगध (वर्तमान बिहार) का राजा था। वह अन्य राजाओं को हराकर अपने पहाड़ी किले में बंदी बना लेता था। जरासंध बहुत […]

केसे हुआ था हनुमानजी का विवाह ? जानिए विवाह सम्बन्धी पौराणिक कथा…

हनुमान जी के बारे में माना जाता है की वो बाल ब्रह्मचारी है। पर भारत के कुछ हिस्सों खासकर तेलंगाना में हनुमान जी को विवाहित माना जाता है। इन क्षेत्रों में प्रचलित मान्यताओं के अनुसार हनुमानजी की पत्नी का नाम सुवर्चला है और वे सूर्य देव की पुत्री हैं। यहाँ पर हनुमानजी और सुवर्चला का […]

किस वजह से हुइ अग्नि की उत्त्पती ? और कितने प्रकार की होती हे अग्नियां ? जानिए अदभुत रहस्य के बारेमे

गुरु वृहस्पति द्वारा बिभिन्न प्रकार की अग्न्नियों की उत्पत्ति | मार्कण्‍डेय जी कहते हैं- राजन! बृहस्‍पति जी की जो यशस्विनी पत्‍नी चान्द्रमसी (तारा) नाम से विख्‍यात थी, उसने पुत्ररूप में छ: पवित्र अग्नियों को तथा एक पुत्री को भी जन्‍म दिया। (दर्श-पौर्णमास आदि में) प्रधान आहुतियों को देते समय जिस अग्नि के लिये सर्वप्रथम घी […]

क्यू बनना पड़ा था स्वर्ग के राजा नहुष को अजगर ?

कहानी श्रीमद् भागवत की है। महाभारत में भी इसका उल्लेख मिलता है। जब मनु के वंश की चौथी-पांचवी पीढ़ी ही थी। स्वर्ग में इंद्र का राज्य था। एक बार दुर्वासा ऋषि के अपमान के कारण इंद्र को उनके शाप का भागी बनना पड़ा। दुर्वासा ऋषि के शाप के कारण इंद्र बल हीन हो गया। इंद्र […]

क्या आप जानते हे महाभारत युद्ध में मारे गए इन शूरवीर एक रात के लिए पुनर्जीवित हुए थे ?

आज हम आपको महाभारत से जुडी एक अदभुत घटना के बारे में बता रहे है जब महाभारत युद्ध में मारे गए समस्त शूरवीर जैसे की भीष्म, द्रोणाचार्य, दुर्योधन, अभिमन्यु, द्रौपदी के पुत्र, कर्ण, शिखंडी आदि एक रात के लिए पुनर्जीवित हुए थे यह घटना महाभारत युद्ध ख़त्म होने के 15 साल बाद घटित हुई थी। […]

जानिए किसने दिलायी थी चंद्रमा को श्राप से मुक्ति ?

चंद्रमा की सुंदरता पर राजा दक्ष की सत्ताइस पुत्रियां मोहित हो गईं. वे सभी चंद्रमा से विवाह करना चाहती थीं. दक्ष ने समझाया सगी बहनों का एक ही पति होने से दांपत्य जीवन में बाधा आएगी लेकिन चंद्रमा के प्रेम में पागल दक्ष पुत्रियां जिद पर अड़ी रहीं। अश्विनी सबसे बड़ी थी. उसने कहा कि […]

जानिए भगवान चित्रगुप्त की पौराणिक कथा के बारेमे…

एक बार युधिष्ठिरजी भीष्मजी से बोले- हे पितामह! आपकी कृपा से मैंने धर्मशास्त्र सुने, परंतु यम द्वितीया का क्या पुण्य है? क्या फल है? यह मैं सुनना चाहता हूं। आप कृपा करके मुझे विस्तारपूर्वक कहिए। भीष्मजी बोले- तूने अच्छी बात पूछी। मैं उस उत्तम व्रत को विस्तारपूर्वक बताता हूं। कार्तिक मास के उजले और चैत्र […]

जानिए इस वजह से शिव पूजा में नहीं लेते केतकी के फूल…

हिन्दू धर्म में देवी – देवताओं के पूजन में सुगन्धित फूलो का बड़ा महत्व है, हम सभी देवी – देवताओं को प्रसन्न करने के लिए पूजन में सुगंधित पुष्प काम में लेते है। पर क्या आपको पता है कि शिवजी कि पूजा में केतकी (केतकी संस्कृत का शब्द है हिंदी में इसे केवड़ा कहते है) […]

क्या आप जानते हे प्रभु श्रीराम भी नहीं कर सकते थे मेघनाद का वध जानिए इस रहस्य के बारेमे…

मेघनाद, रावण का पुत्र था। उसने इंद्र पर विजय हासिल कर बंदी बना लिया था। लेकिन ब्रह्माजी की आज्ञा के कारण उसने इंद्र को छोड़ दिया। इसलिए मेघनाद को इंद्रजीत की उपाधि ब्रह्माजी ने दी। ब्रह्मा जी ने उसे वरदान भी दिया कि, जो व्यक्ति 14 साल तक न सोया हो, उसने किसी स्त्री का […]

क्या आप जानते हो साईबाबा की इन चमत्कारिक कहानी यो के बारेमे ?

पहली कहानी सांईं बाबा प्रतिदिन मस्जिद में दीया जलाते थे। इसके लिए वे बनियों से तेल मांगने जाते थे। लेकिन एक दिन बनियों ने बाबा से कह दिया कि बाबा हमारे पास तेल नहीं है। तब बाबा वहां से चुपचाप चले गए और मस्जिद जाकर उन्होंने दीये में तेल की जगह पानी डाला और दीया […]

जानिए भीष्म पितामह के पूर्वजन्म से मृत्यु तक की कहानी के बारेमे

महाभारत एक ऐसा ग्रंथ है जिसमें कई नायक हैं। उनमें से एक नायक भीष्म पितामह भी हैं। सभी लोग जानते हैं कि भीष्म पितामह ने महाभारत की लड़ाई में कौरवों की ओर से युद्ध किया था, लेकिन बहुत से लोग उनके जीवन से जुड़ी बड़ी घटनाओं के बारे में नहीं जानते जैसे- भीष्म पितामह पूर्व […]

जानिए राजा जनक का जन्म किस मंथन से हुआ था ?

आप में अधिकतर पाठक देवताओं और दानवों द्वारा किए गए समुद्र मंथन के बारे में जानते है। लेकिन हमारे धर्म ग्रंथो में इसके अलावा भी अन्य मंथन का वर्णन है। आज हम आपको तीन ऐसे ही मंथन की कहानियां बता रहे है। ये तीन मंथन इस प्रकार है 1. सागर मंथन 2. राजा निमि के […]

जानिए ऋषि दुर्वासा के पीछे ही क्यों पड़ गया था सुदर्शन चक्र ?

अम्बरीष (Ambarish) बड़े धर्मात्मा राजा थे। उनके राज्य में बड़ी सुख शांति थी। धन, वैभव,राज्य, सुख, अधिकार, लोभ, लालच से दूर निश्चिन्त होकर वह अपना अधिकतर समय ईश्वर भक्ति में लगाते थे। अपनी सारी सम्पदा, राज्य आदि सब कुछ वे भगवान विष्णु की समझते थे। उन्हीं के नाम पर वह सबकी देखभाल करते और स्वयं […]

जानिए इन महर्षि के बारेमे जिसने स्वयं देवताओं की प्राण रक्षा के लिए बिना सोचे कर दिया था अपनी अस्थियो का दान…

एक बार देवराज इंद्र के मन में अभिमान पैदा हो गया जिसके फलस्वरूप उसने देवगुरु बृहस्पति का अपमान कर दिया। उसके आचरण से क्षुब्ध होकर देवगुरु इंद्रपुरी छोड़कर अपने आश्रम में चले गए। बाद में जब इंद्र को अपनी भूल का आभास हुआ तो वह बहुत पछताया, क्योंकि अकेले देवगुरु बृहस्पति ही ऐसे व्यक्ति थे, […]

क्या आप जानते हो, लक्ष्मी सरस्वती और गंगा ने ही एक दुसरे को दिये थे परस्पर श्राप ?

पौराणिक कथा के अनुसार भगवान विष्णु की तीन पत्नियाँ- लक्ष्मी, गंगा और सरस्वती थीं। एक बार विष्णुजी ने गंगा के प्रति विशेष अनुराग और लगाव दिखाया जिसके फलस्वरूप सरस्वती के मन में ईर्ष्या भाव उत्पन्न हो गया। सरस्वती, तीनों पत्नियों के प्रति समान अनुरक्ति रखने के आर्योचित सिद्धांत की उपेक्षा करके गंगा के प्रति आसक्ति […]

किसने बताए थे पक्षीराज गरुड़जी के प्रश्नो के उत्तर ?

कलिमल नशावन ,श्री राम कथा पावन,जे नर मन से गावहीं । प्रभु पद पावन,पद रज भावन,अजय भक्ति सो पावहीं ।। || इसमें कोई संशय नही है|| ||ऱाम|| चौपाई : * पुनि सप्रेम बोलेउ खगराऊ। जौं कृपाल मोहि ऊपर भाऊ॥। नाथ मोहि निज सेवक जानी। सप्त प्रस्न मम कहहु बखानी॥1॥ भावार्थ:-पक्षीराज गरुड़जी फिर प्रेम सहित बोले- […]

अधर्म करने के बाद भी दुर्योधन को ही क्यों मिला था स्वर्ग में स्थान ?

महाभारत का युद्ध खत्म हुआ। कौरव तो सभी युद्ध में मारे जा चुके थे। पांडव भी कुछ समय तक राज्य करके हिमालय पर चले गए। वहां पर एक, एक करके सभी भाई गिर गए। अकेले युधिष्ठिर अपने एक मात्र साथी कुत्ते के साथ बचे रहे और वे स्वर्ग गए। कहते हैं युधिष्ठिर जीवित ही स्वर्ग […]

जानिए क्या है भीम एकादशी ?

हिंदू पंचांग के अनुसार पूरे साल में 24 एकादशियों के व्रत आते हैं। लेकिन अधिक मास और मलमास आने के कारण इनकी संख्या बढ़कर 26 हो जाती है। ज्येष्ठ माह के शुक्ल पक्ष में पड़ने वाली एकादशी को निर्जला एकादशी के नाम से जाना जाता है। कहते हैं कि ये सभी एकादशियों से श्रेष्ठ मानी […]

जानिए रावण श्री राम के अलावा कोनसे 4 व्यक्ति से हार गया था ?

अधिकतर लोग यही जानते हैं कि रावण सिर्फ श्रीराम से ही हारा था, लेकिन ये सच नहीं है। रावण श्रीराम के अलावा शिवजी, राजा बलि, बालि और सहस्त्रबाहु से भी पराजित हो चुका था। यहां जानिए इन चारों से रावण कब और कैसे हारा था… बालि से रावण की हार एक बार रावण बालि से […]

इस राक्षस की वजह से निगला सीताजी ने लक्ष्मण को जानिए इस अदभुत रहस्य को

एक समय की बात है मर्यादा पुरुषोत्तम श्री राम रावण का वध करके भगवती सीता के साथ अवधपुरी वापस आ गए । अयोध्या को एक दुल्हन की तरह से सजाया गया और उत्सव मनाया गया ।उत्सव मनाया जा रहा था तभी सीता जी को यह ख्याल आया की वनवास जाने से पूर्व मां सरयु से […]

आखिर क्यो बने पंचमुखी हनुमानजी जानिए इस कहानी के बारेमे ?

लंका में महा बलशाली मेघनाद के साथ बड़ा ही भीषण युद्ध चला. अंतत: मेघनाद मारा गया। रावण जो अब तक मद में चूर था राम सेना, खास तौर पर लक्ष्मण का पराक्रम सुनकर थोड़ा तनाव में आया। रावण को कुछ दुःखी देखकर रावण की मां कैकसी ने उसके पाताल में बसे दो भाइयों अहिरावण और […]

परशुराम ब्राह्मण पुत्र होने के बाद भी इनमे क्यों थे क्षत्रियों के गुण

यह तो हम सभी जानते है की भगवान परशुराम एक ब्राह्मण थे। लेकिन आचरण उनका क्षत्रियों जैसा था।ब्राह्मण पुत्र होते हुए भी परशुराम में क्षत्रियों के गुण क्यों थे, इसका जवाब जानने के लिए पढ़ते है यह पौराणिक प्रसंग। महर्षि भृगु के पुत्र ऋचिक का विवाह राजा गाधि की पुत्री सत्यवती से हुआ था। विवाह […]

श्री कृष्ण ने क्यु पिया था राधा के पैरों का चरणामृत जानिए इस पौराणिक कथा के बारेमे

चरणामृत से सम्बन्धित एक पौराणिक गाथा काफी प्रसिद्ध है जो हमें श्रीकृष्ण एवं राधाजी के अटूट प्रेम की याद दिलाती है। कहते हैं कि एक बार नंदलाल काफी बीमार पड़ गए। कोई दवा या जड़ी-बूटी उन पर बेअसर साबित हो रही थी। तभी श्रीकृष्ण ने स्वयं ही गोपियों से एक ऐसा उपाय करने को कहा […]

भगवान शिव को ही क्यों प्रिय है श्मशान, पढ़े महादेव के जीवन दर्शन

मृत्यु का पल या मृत्यु की संभावना अधिकतर लोगों के जीवन का सबसे तीव्र अनुभव होता है। उनमें से अधिकांश लोग तीव्रता के उस स्तर को अपने जीवन-काल में कभी महसूस नहीं कर पाते। उनके प्रेम में, उनकी हंसी में, उनकी खुशी में, उनके आनंद में, उनके दुख में.. किसी भी स्थिति में वैसी तीव्रता […]

जानिए श्री कृष्ण कितने कलाओं मे थे माहिर ?

पौराणिक कथाओं के अनुसार शिक्षा ग्रहण करने के लिए श्रीकृष्ण अवंतिपुर (उज्जैन) अपने गुरु संदीपनि के आश्रम में गए थे। वहां वे 64 दिन तक रहे थे और कहा जाता है इन 64 दिनों में उन्होंने 64 कलाओं में महारथ हासिल की थी। भगवान कृष्ण स्वयं विष्णु जी के अवतार थे, इसलिए वे सभी कलाएं […]

जानिए एसी क्या चिज हे जो आज भी हनुमानजी को चढ़ाई जाती हे ?

हिन्दू धर्म में सिंदूर को सुहाग का प्रतीक माना जाता है। प्रत्येक सुहागन स्त्री इसे अपनी मांग में लगाती है। सिंदूर का हिन्दू धर्म में पूजा पाठ में भी महत्तव है। कई देवी देवताओं को सिंदूर चढ़ाया जाता है। लेकिन गणेश जी, भैरू जी (भैरव जी) और हनुमान जी को तो सिंदूर का पूरा चोला […]

मस्तक पर तिलक लगाने के कितने होते हे फायदे और उसके नियम

हिन्दू धर्म में कुछ ऐसी परंपराएं हैं जिनका महत्व तो बहुत है, लेकिन समय के साथ-साथ वह धूमिल पड़ती जा रही हैं। सिर पर चोटी रखना, पांव में बिछिया पहनना, कान छिदवाना आदि। जैसे-जैसे हम आधुनिकता और चकाचौंध की तरफ बढ़ रहे हैं ये सभी परंपराएं पीछे छूटती जा रही हैं। इन्हीं परंपराओं में से […]

जानिए इस तरह से हुआ था नारियल का जन्म इस पोराणिक कथा के द्वारा

हिन्दू धर्म में नारियल का विशेष महत्तव है। नारियल के बिना कोई भी धार्मिक कार्यक्रम संपन्न नहीं होता है। नारियल से जुडी एक पौराणिक कथा भी प्रचलित है जो जिसके अनुसार नारियल का इस धरती पर अवतरण ऋषि विश्वामित्र द्वारा किया गया था। आज हम आपको नारियल के जन्म से जुडी यही कहानी बता रहे […]

जानिए भगवान विष्णु को सुदर्शन चक्र किसने दिया था

भगवान शिव व विष्णु से जुड़ी अनेक कथाएं हमारे धर्म ग्रंथों में मिलती है। ऐसी ही एक रोचक कथा कार्तिक शुक्ल चतुर्दशी से भी जुड़ी है। इस दिन बैकुंठ चतुर्दशी का पर्व मनाया जाता है। इस दिन भगवान विष्णु व शिव की पूजा करने का विधान है। पुराणों में इस व्रत से जुड़ी जो कथा […]

वजन कम करने के लिए सबसे अच्छे और सरल तरीके

वजन कम करने के लिए कई तरीके हैं, इसके लिए कुछ लोग जिम में खूब मेहनत करते हैं तो कुछ खाना छोड़ देते हैं। लेकिन क्‍या आपको पता है कि मोटापा कम करने  के लिए खाना-छोड़ने और जिम में जाने से कही अच्‍छा है कि आप यह जान लीजिए कि क्‍या-क्‍या खाना है और कब […]

शनिदेव का प्राचीन मंदिर जहां दर्शन मात्र से कष्ट होते हैं दूर, परिक्रमा से इच्छाएं होती है पूरी

शनिदेव के प्रति लोगों के मन में डर साफ-साफ नजर आता है, हर कोई व्यक्ति शनि देव के बुरे प्रभाव से बचना चाहता है, ऐसा बताया जाता है कि अगर शनि देव की बुरी दृष्टि किसी व्यक्ति पर पड़ जाए तो उस व्यक्ति के जीवन में बहुत सी कठिनाइयां उत्पन्न होने लगती है, अक्सर लोग […]

पक्षी के लिए छत पर रखे आनाज और पानी क्युकी पक्षी लाते हैं सकारात्मक ऊर्जा

हर कोई चाहता है कि घर और घर के वातावरण में शांति और खुशहाली रहे। घर की छत पर गमले में पानी और अनाज रखें ताकि पक्षियों को भोजन मिल सके। वास्तुशास्त्र कहता है कि पक्षी सकारात्मक ऊर्जा के साथ आता है, जो स्वास्थ्य और स्वास्थ्य संबंधी समस्याओं को दूर करता है। – पढ़ाते समय […]

अलग अलग दिशा में रखे हुए दरवाजे का महत्व

गृह और ग्रह का हमारे जीवन में बहुत बड़ा योगदान होता है। यदि घर वास्तु अनुसार बना है तो ग्रह भी सही होंगे। सबसे महत्वपूर्ण घर ही होता है। वास्तु शास्त्र अनुसार हमारे घर के दरवाजे कैसे हैं इससे भी हमारे भविष्य पर प्रभाव पड़ता है। दरवाजे किस्मत चमका भी सकते और बिगाड़ भी सकते […]

घर में होगी धन की वर्षा, अगर प्रतिदिन 7 दिन तक 7 करे ये उपाय

धन प्राप्ति के लिए हर व्यक्ति भरपूर प्रयास करता है। कई बार मेहनत करने पर भी मनचाहा धन हाथ नहीं आता। ज्योतिषशास्त्री कहते हैं की यदि प्रतिदिन 7 दिन तक 7 उपाय करेंगे तो आप मालामाल बन सकते हैं घर में तुलसी का पौधा जरूर रोपित करें। इसे उत्तर, पूर्व या उत्तर-पूर्वी दिशा में लगाएं […]

जानिए, कौन थे महाभारत के 5 योद्धा जिसे छल से मारा गया था ||

1.भीष्म कौरव और पांडव के पिता महभीष्म महाभारत युद्ध में भाग लेने वाले सबसे पराक्रमी और बुजुर्ग योद्धा थे| अपने पिता को दिए वचन के कारण भीष्म ने ना चाहते हुए भी कौरवो के पक्ष में युद्ध करने का निर्णय लिया था| ऐसा कहा जाता है की 18 दिनों तक चलने वाले इस युद्ध में […]

Apara Ekadashi Vrat : सिर्फ पापों से ही नहीं प्रेत बाधा से भी मुक्ति दिलाता है अपरा एकादशी का व्रत

ज्येष्ठ महीने के कृष्ण पक्ष की एकादशी को अपरा एकादशी कहते हैं। इस बार यह एकादशी 30 मई को पड़ेगी। अपरा एकादशी को अचला एकादशी, भद्रकाली एकादशी और जलक्रीड़ा एकादशी भी कहते है। अपरा एकादशी का व्रत करने से अपार धन-सम्पदा और मान-सम्मान प्राप्त होता है।